Aapnu Gujarat

Tag : ગીરસોમનાથ

Uncategorized

પાકિસ્તાનની જેલમાં બંધ માછીમારોને છોડાવવા માટે બેઠક મળી

editor
ગીર સોમનાથનાં કોડીનારનાં નાનાવાડા ગામે આજે ‘એક વિચાર એક ભારત’ સંસ્થા અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાનાં તેમજ ગુજરાત અને ભારતના પાકિસ્તાનની જેલમાં બંધ માછીમારોને છોડાવવા માટે બેઠક મળી.રાજ્યભરના માછીમાર અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા.પાકિસ્તાની જેલમાં કેદ ભારતીય માછીમારોનાં પરિવારની વેદનાને વાચા આપવા તથા આ ભારતીય માછીમારોને પાકિસ્તાની જેલ માંથી વહેલામાં વહેલી તકે છોડાવવા......
UA-96247877-1