Aapnu Gujarat

Month : March 2023

બિઝનેસ

Good News for Sahara investors : 9 મહિનામાં મળી જશે બધા રૂપિયા

aapnugujarat
સહારા ગ્રુપ (Sahara Group)ની કંપનીઓમાં ફસાયેલા રૂપિયાની રાહ જોઈ રહેલા રોકાણકારો માટે આખરે એક સારા સમાચાર આવ્યા છે. સરકારે કહ્યું છે કે, તેમના રૂપિયા આગામી 9 મહિનાની અંદર પાછા આપી દેવાશે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સરકારે બુધવારે કહ્યું કે, સહારા ગ્રુપની ચાર સહકારી કંપનીઓના 10 કરોડ રોકાણકારોને તેમના રૂપિયા નવ......
ગુજરાત

અમે આપેલા વચનો પાળી જન જન સુધી વિકાસ પહોંચાડ્યો છે

aapnugujarat
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના પ્રથમ ૧૦૦ દિવસ પૂર્ણ થવા અવસરે સાથ-સહકાર અને સેવાના ૧૦૦ દિવસ ઉજવણી પ્રસંગે સ્પષ્ટપણે જણાવ્યું કે, નાનામાં નાના માનવીને પણ ‘‘આ ગુજરાત મેં બનાવ્યું છે’’ની અનૂભુતિ સાથે વિકાસની મુખ્ય ધારામાં લાવ્યા છીએ. વિકાસનો સંવાહક-સાથીદાર અને સહભાગી બનાવ્યો છે. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની વિઝનરી......
રાષ્ટ્રીય

ફરાર અમૃતપાલ સિંહે સરેન્ડર થવા માટે પોલીસ સમક્ષ મૂકી ત્રણ શરતો

aapnugujarat
ખાલિસ્તાની સમર્થક અમૃતપાલસિંહ છેલ્લા 11 દિવસથી ફરાર છે. પંજાબ પોલીસે તેના અનેક સાથીદારોની ધરપકડ કરી છે અને અમૃતપાલસિંહને ઝડપી પાડવા માટે સતત ઓપરેશન પોલીસ ચલાવી રહી છે. ત્યારે હાલમાં જ અમૃતપાલસિંહે એક વીડિયો જાહેર કર્યો છે અને સરેન્ડર થવા માટે પોલીસ સમક્ષ તેણે ત્રણ શરતો મૂકી છે. અમૃતપાલસિંહે શરતોમાં જણાવ્યું......
બિઝનેસ

લોનના વ્યાજદરમાં થઈ શકે છે વધારો, RBI રેપો રેટ વધારવાની તૈયારીમાં

aapnugujarat
ભારતીય રિઝર્વ બેંકની (RBI)મોનીટરી પોલીસી કમેટીની આવતા અઠવાડિયામાં મિટિંગ થવા જઈ રહી છે. આ મિટિંગમાં નવા નાણાકીય વર્ષની પહેલી દ્વિમાસિક નાણાકીય સમીક્ષા કરવામાં આવશે. આ મિટિંગમાં રેપો રેટમાં(REPO RATE) 0.25 ટકાનો વધારો કરવામાં આવી શકે છે.જ્યારે રેપો રેટનો દર ઘટાડવાનો નિર્ણય 2023-24ના ત્રીજા ક્વાર્ટરના અંતે લેવામાં આવી શકે છે.એક્સિસ બેંકના......
રાષ્ટ્રીય

સંપત્તિ આપવાનો ઈનકાર કરી રહ્યા હતા માતા-પિતા, બેરોજગાર દીકરાએ ઠંડા કલેજે કરી નાખી હત્યા

aapnugujarat
સંપત્તિને લઈને પરિવારના સભ્યો વચ્ચે ઘણીવાર ઝઘડા થતાં હોય છે અને વાત છેક પોલીસ સ્ટેશન સુધી પહોંચતી હોય છે. પરંતુ યુપીના મુઝફ્ફરનગરમાં આવેલા બદામપુર ગામમાંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક બેરોજગાર દીકરાએ પોતાને સંપત્તિ આપવાનો ઈનકાર કરનારા ઘરડા માતા-પિતાને મોતને ઘાટ ઉતારી દીધા હતા. શનિવારે ઈગ્લાસ પોલીસ સ્ટેશન......
બ્લોગ

સુવિધા શહેરોની આત્મા ગામડાંનો : ગુજરાતમાં ગ્રામવિકાસે સર કરી નવી ઊંચાઇઓ

aapnugujarat
રાજ્યના મિલનસાર અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે અચાનક જ પોતાના પૂર્વનિર્ધારીત કાર્યક્રમોની અગ્રતાની સામે ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાપુપૂરા અને વડાસણ તથા વિહાર ગામના ગ્રામજનો સાથે બેસવાનું તેમને રૂબરુ મળીને તેમની કોઇ સમસ્યા, દુવિધા હોય તો જાણી તેનું નિરાકરણ લાવવાને પ્રાધાન્યતા આપી. મુખ્યમંત્રીશ્રીએ ગામના વડીલો, વરિષ્ઠ નાગરિકો, યુવાઓ, શિક્ષકો,......
રાષ્ટ્રીય

મોદી સરનેમ કેસ : સુશીલ મોદીએ કરેલા કેસમાં પટના કોર્ટથી આવ્યું સમન

aapnugujarat
બિહારની રાજધાની પટનાની એક કોર્ટે રાહુલ ગાંધીને ૧૨ એપ્રિલે સૂરત કેસ જેવા જ માનહાનિના અન્ય એક કેસમાં રજૂ કરવા માટે કહ્યું છે. આની પહેલા સુરત કેસમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને ગત સપ્તાહે ૨ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. બિહારની રાજધાનીમાં સાંસદ, ધારાસભ્ય અને એમએલસી કોર્ટે વિશેષ ન્યાયાધીશના ભાજપ નેતા......
ગુજરાત

અમરેલીનાં બે ભેજાબાજોએ મૃતકોનાં નામ ઉપર કરોડો રૂપિયા ચાંઉ કર્યાં

aapnugujarat
સૌરાષ્ટ્રમાં બોગસ આધાર કાર્ડ દ્વારા ૩૧ મૃતકોના નામ પર ૧૪ કરોડ રૂપિયાની અલગ-અલગ ૮૭ વીમા પોલિસી લઈ કરોડો રૂપિયાના ક્લેમ પાસ કરાવી લેવાના એક મોટા કૌભાંડનો પોલીસે પર્દાફાશ કર્યો છે. અમરેલીના આ મામલામાં પોલીસે ચાર લોકોની ધરપકડ કરી છે, જેમણે ગજબનું ભેજું ચલાવીને ૩૧ સરકારી અને પ્રાઈવેટ વીમા કંપનીઓને અંદાજે......
રાષ્ટ્રીય

ટેકનોલોજી સેક્ટરમાં કામ કરતાં વિઝાધારકોની સ્પાઉઝ કામ કરી શકશે : અમેરિકન કોર્ટ

aapnugujarat
અમેરિકામાં કામ કરતા H-1B વિઝાધારકોના સ્પાઉઝ (પતિ કે પત્ની)ને કયા અધિકારો હોય છે તે અંગેની ગુંચવણ એક અમેરિકન કોર્ટે દૂર કરી છે. એક જજે આદેશ આપ્યો છે કે અમેરિકામાં ટેક્નોલોજી સેક્ટરમાં કામ કરતા H-1B વિઝાધારકોના જીવનસાથી પણ અમેરિકામાં કામ કરી શકે છે. તેના કારણે USમાં કામ કરતા વિદેશી કર્મચારીઓ, ખાસ......
રાષ્ટ્રીય

બદ્રીનાથ અને કેદારનાથમાં શરૂ થયા VIP દર્શન

aapnugujarat
ચારધામ (Char Dham) યાત્રા દરમિયાન યાત્રિકોને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે શક્ય તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. દર વર્ષે ચારધામ યાત્રા દરમિયાન બદ્રીનાથ અને કેદારનાથ મંદિરોમાં ભક્તોની લાંબી લાઈન લાગે છે. જેના કારણે ભક્તોને દર્શન વખતે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. લાંબી લાઈનોના કારણે......
UA-96247877-1