Aapnu Gujarat

Category : National

‘RRR’ જુનિયર NTRનું વ્રત: ૨૧ દિવસ ઉધાડા પગે રહેશે, સાત્વિક ભોજન જમશે અને બ્રહ્મચર્યનું પાલન કરશે

aapnugujarat
‘RRR’ સુપરડુપર હિટ જતાં જ ફિલ્મના હીરો જુનિયર NTRએ હનુમાન દીક્ષા લીધી છે. જુનિયર NTR ૨૧ દિવસ સુધી ઉધાડા પગે રહેશે. ભગવા કપડાં પહેરશે. ગળામાં માળા તથા માથા પર ચાંદલો કરશે. દિવસમાં બે વાર પૂજા કરશે. નોનવેજ, જંક ફૂડ ખાશે નહીં. માત્ર સાત્વિક ભોજન એક જ ટંક જમશે અને બ્રહ્મચર્યનું......

વડાપ્રધાન મોદીના હસ્તે બનાસકાંઠામાં બનાસ ડેરી સંકુલનુ લોકાર્પણ

aapnugujarat
અમદાવાદ, તા. ૧૯ એપ્રિલ ૨૦૨૨, મંગળવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૮ એપ્રિલ, ૨૦૨૨ સોમવારથી, ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે તેમના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. સોમવારે સાંજે તેઓએ ગાંધીનગર ખાતે વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાતથી પોતાના 3 દિવસના પ્રવાસનો પ્રારંભ કર્યો હતો. મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનાસકાંઠાની મુલાકાતે છે, તેમના હસ્તે......
National

कौन है भारत के टॉप यूटुबर्स जानिए हमारे साथ | 2022

aapnugujarat
बिना किसी संदेह के इन कंटेंट क्रिएटर्स ने अपने लिए एक पहचान बनाई है और नेट हाउस से सेलिब्रिटी बन गए हैं। जिज्ञासु? अपने पसंदीदा YouTube सुपरस्टार से संबंधित हर चीज़ को एक्सप्लोर करने के लिए पकड़ बनाए रखें और हमारे के साथ यात्रा करें। हम इन शानदार youtubers से......
Nationalઆંતરરાષ્ટ્રીય સમાચાર

Russia Ukraine War Effect: પીયૂષ ગોયલે આપી માહિતી, રશિયા-યુક્રેન યુદ્ધથી ભારતને થશે મોટો ફાયદો..

aapnugujarat
Russia Ukraine War Effect: પીયૂષ ગોયલે આપી માહિતી, રશિયા-યુક્રેન યુદ્ધથી ભારતને થશે મોટો ફાયદો.. રશિયા-યુક્રેન યુદ્ધે વિશ્વભરના બજારોની હાલત ખરાબ કરી દીધી છે. શેરબજારથી લઈને બુલિયન માર્કેટ સુધી રોકાણકારો ડરી ગયા છે. પરંતુ આ દરમિયાન ભારત માટે એક સારા સમાચાર છે. આ યુદ્ધનો ફાયદો ભારતને મળશે. હકીકતમાં, રશિયા અને યુક્રેનમાંથી......
Nationalગુજરાતજીવનશૈલીફેશન

ફળ ખાધા બાદ શું પાણી પીવુ જોઈએ, જાણો આ મામલે આયુર્વેદનું શું કહેવું છે…

aapnugujarat
સ્વસ્થ રહેવા માટે લીલા શાકભાજી અને ફળ ખાવા જોઈએ. ફળ અને લીલા શાકભાજી ખાવાથી હેલ્થ સારી રહે છે. પણ ફળ અને શાકભાજી ખાતા પહેલા અને પછી કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. નહીં તો નુકસાન પણ થઈ શકે છે. પણ આજે અમે આપને જણાવીશું કે ફળ ખાધા પછી પાણી પીવું......
Nationalગુજરાતતાજા સમાચાર

Sankashti Chaturthi 2022: આવતીકાલે સંકષ્ટી ચતુર્થીના દિવસે ન કરો આ કામ, જાણો શુભ મુહૂર્ત

aapnugujarat
બધી ચતુર્થી ભગવાન ગણેશને સમર્પિત છે. દર મહિનામાં 2 ચતુર્થી આવે છે. આમાંથી એક કૃષ્ણ પક્ષમાં આવે છે અને બીજી શુક્લ પક્ષમાં. જેમાં કૃષ્ણ પક્ષની ચતુર્થી સંકષ્ટી ચતુર્થી તરીકે અને શુક્લ પક્ષની ચતુર્થીને વિનાયક ચતુર્થી તરીકે ઉજવવામાં આવે છે. આવતીકાલે એટલે કે 19મી એપ્રિલે વૈશાખ માસની ચતુર્થી તિથિ છે. આ......
National

સમઢીયાળા ગામના મહિલા ખેડૂત નું પ્રાકૃતિક ખેતી કરવા બદલ સન્માન કરતા મુખ્યમંત્રી

aapnugujarat
આજરોજ જૂનાગઢ જિલ્લા સહકારી બેંક દ્વારા કૃષિ યુનિવર્સિટી ખાતે મહિલા ઉત્કર્ષ શિબિરના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોય એમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ હાજરી આપી હતી આ કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લા પ્રગતિ ફિલ્મ મહિલા ખેડૂતોનું સન્માન કરવા માટેના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં ખેડા તાલુકાના સમઢીયાળા ગામે......
National

यूट्यूब से सीखकर छाप दिए हजारों के नकली नोट, चार लोगों को पकड़ा

aapnugujarat
झालावाड़ पुलिस की जिला स्पेशल टीम ने बड़ी कार्रवाई करते हुए जाली नोट बनाने वाले गिरोह का भंडाफोड़ किया है। पुलिस टीम ने रिहायशी मकान में छापेमारी के दौरान 46 हजार 200 रूपए जाली नोट तथा 34 हजार रुपये की असली मुद्रा के साथ चार तस्करों को गिरफ्तार किया है।......
National

Russia Ukraine War Effect: પીયૂષ ગોયલે આપી માહિતી, રશિયા-યુક્રેન યુદ્ધથી ભારતને થશે મોટો ફાયદો..

aapnugujarat
Russia Ukraine War Effect: પીયૂષ ગોયલે આપી માહિતી, રશિયા-યુક્રેન યુદ્ધથી ભારતને થશે મોટો ફાયદો.. રશિયા-યુક્રેન યુદ્ધે વિશ્વભરના બજારોની હાલત ખરાબ કરી દીધી છે. શેરબજારથી લઈને બુલિયન માર્કેટ સુધી રોકાણકારો ડરી ગયા છે. પરંતુ આ દરમિયાન ભારત માટે એક સારા સમાચાર છે. આ યુદ્ધનો ફાયદો ભારતને મળશે. હકીકતમાં, રશિયા અને યુક્રેનમાંથી......
UA-96247877-1