Aapnu Gujarat

Category : જીવનશૈલી

જીવનશૈલી

અમદાવાદની નિકોલ બેઠક પર ભાજપના જગદીશ વિશ્વકર્માની જીત

aapnugujarat
અમદાવાદની નિકોલ બેઠક પર ભાજપના ઉમેદવાર જગદીશ વિશ્વકર્માની જીત થઇ છે. તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર રણજીત બારડ મેદાને હતા. નોંધનીય છે કે, આ બેઠક પર ૧૫,૫૧,૦૫૫ વોટ પડ્યા હતા. ટકાવારી પ્રમાણે આ બેઠક પર ૫૮.૮૪ ટકા મતદાન થયું હતું. નિકોલ બેઠક પર કુલ ૨,૫૬,૭૩૭ મતદારો છે. જેમાં ૧,૩૭,૫૭૭ પુરુષ મતદારો......
NationalUncategorizedWomen Healthઆંતરરાષ્ટ્રીય સમાચારગુજરાતજીવનશૈલીટેકનોલોજીબિઝનેસશિક્ષણસ્વસ્થતા

“મેન્સ્ટ્રુઅલ કપ્સ” શું છે? તેનો ઉપયોગ કેવી રીતે કરવો? તેના ફાયદા શું છે? જાણો સમગ્ર માહિતી

aapnugujarat
આજના ટેક્નોલોજીના યુગમાં અવનવા અવિષ્કાર થઇ રહ્યા છે, એક સમય હતો જયારે મહિલાઓ માટે માસિક સ્ત્રાવ(પિરિયડ્સ) દરમિયાન સ્વચ્છ અને જંતુરહિત સાધનો સુલભ ન હતા. માસિક દરમિયાન મહિલાઓને ખૂણો પાળવો પડતો, પરંતુ સમજણ અને સાધનોના અવિષ્કાર સાથે ધણી સુવિદ્યાઓ મળવા લાગી છે. આ દિશામાં અક્ષયકુમારની ‘પેડ મેન’ ફિલ્મને પણ ભારતના ગ્રામિણ......

વિરમગામ મહાત્મા ગાંધી એસડીએચ ખાતે હેલ્થ મેળો યોજાયો : ૧૪૭૮ લાભાર્થીઓએ કેમ્પનો લાભ લીધો

aapnugujarat
હેલ્થ મેળામાં ૧૦૧ રક્તદાતાઓએ સ્વૈચ્છીક રક્તદાન કર્યુ : બ્લડપ્રેશર ડાયાબિટીસ સ્ક્રિનિંગ, મોતિયા સહિત આંખની તપાસ, હેલ્થ આઈડી, ટેલીકન્સલ્ટિંગ, પીએમજય કાર્ડ, જનરલ ઓપીડી, આયુષ ઓપીડી, પ્રિકોશન ડોઝ કોવિડ વેક્સિનેશન, લેબોરેટરી તપાસ, નિઃશુલ્ક દવા વિતરણ કરાયુ મીનીસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમીલી વેલફેર વિભાગ ન્યૂ દિલ્હી દ્વારા જિલ્લા કક્ષાએથી દરેક બ્લોક લેવલે હેલ્થ......
Nationalગુજરાતજીવનશૈલીફેશન

ફળ ખાધા બાદ શું પાણી પીવુ જોઈએ, જાણો આ મામલે આયુર્વેદનું શું કહેવું છે…

aapnugujarat
સ્વસ્થ રહેવા માટે લીલા શાકભાજી અને ફળ ખાવા જોઈએ. ફળ અને લીલા શાકભાજી ખાવાથી હેલ્થ સારી રહે છે. પણ ફળ અને શાકભાજી ખાતા પહેલા અને પછી કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. નહીં તો નુકસાન પણ થઈ શકે છે. પણ આજે અમે આપને જણાવીશું કે ફળ ખાધા પછી પાણી પીવું......
Nationalજીવનશૈલીતાજા સમાચારસ્વસ્થતા

ઘરમાં આ પાંચ છોડ લાગવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધશે.

aapnugujarat
હિંદુ ધર્મના શાસ્ત્રો અનુસાર અમુક વૃક્ષ અને છોડને પવિત્ર ગણવામાં આવે છે. જેમાં છોડને તો દરેક વ્યક્તિ ઘરમાં ઉછેર કરી શકે છે.તેમજ આમ પણ પાંચ છોડને તો શાસ્ત્રોમાં બહુજ મહત્વ અપાયું છે. આ પાંચ છોડ તુલસી,વાંસ, શમી,,કાસુલા અને હળદર છે આ છોડ વાસ્તુ શાસ્ત્રની દષ્ટિએઘણા શુભ મનાય છે. કેમકે વાસ્તુ......
જીવનશૈલી

તરબૂચ ફીકું છે કે કાચું? અસલી છે કે નકલી ? જાણો તમામ માહિતી…

editor
તરબૂચ ખાવું દરેક લોકો પસંદ હોય છે આમતો તરબૂચ ગરમીમાં વધારે લોકપ્રિય હોય છે. જયારે તરબૂચ અસલી છે કે નકલી ? ફીકું છે કે કાચું ? તરબૂચ ફીકુ કે કાચુ નીકળી જાય તો મજા બગડી જાય છે. એટલું જ નહીં, આજકાલ તરબૂચ પકવવા માટે ઇન્જેકશનનો ઉપયોગ કરવામાં આવે છે. જેનાથી......
જીવનશૈલી

એડીડબ્લ્યુ બીજો દિવસ : ડીઝાઇનના દિગ્ગજોએ ડીઝાઇનના ક્ષેત્રમાં સાક્ષરતા પર ભાર મૂક્યો

aapnugujarat
યુનાઇટેડ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડીઝાઇન અને કર્ણાવતી યુનિવર્સિટી દ્વારા આયોજિત ડીઝાઇનના ભવ્ય મેળાવડા અમદાવાદ ડીઝાઇન વીક ૨૦૨૦ના બીજા દિવસે શ્રી શક્તિ ગ્રીન્સ ખાતે શનિવારના રોજ ઑથેન્ટિક ડીઝાઇનના સ્થાપક અને ચીફ ડીઝાઇનર સૂર્યા વાંકાના સેશનમાં કન્વેન્શન સેન્ટર ખીચોખીચ ભરાઈ ગયું હતું. ૮,૦૦૦ લોકોને સમાવી શકતા અને ૬૦૦ ગાડીઓનું પાર્કિંગ ધરાવતા, ૬ એકર......
જીવનશૈલી

મોનસૂન ફેશન ફંડા : બદલો પરિધાનથી પગરખાં સુધીની સ્ટાઇલ

aapnugujarat
કુદરતે રચેલી મોસમ સાથે ફેશનની મોસમ પણ બદલાય છે. આપણો પહેરવેશ અને એક્સેસરી ઋતુ પ્રમાણે હોવા જરૂરી છે. હમણાં વર્ષા ઋતુ ચાલી રહી છે ત્યારે ફેશન ડિઝાઇનરો હળવા રંગના નહીં, પણ કલરફુલ વસ્ત્રો પહેરવાની ભલામણ કરે છે. આ ઉપરાંત શોટ્‌ર્સ’ની લેંથ બર્મુડા, ઘૂંટણથી થોડે ઊંચે આવે એટલી લંબાઈના સ્કર્ટ બેસ્ટ......
UA-96247877-1