‘RRR’ જુનિયર NTRનું વ્રત: ૨૧ દિવસ ઉધાડા પગે રહેશે, સાત્વિક ભોજન જમશે અને બ્રહ્મચર્યનું પાલન કરશે
‘RRR’ સુપરડુપર હિટ જતાં જ ફિલ્મના હીરો જુનિયર NTRએ હનુમાન દીક્ષા લીધી છે. જુનિયર NTR ૨૧ દિવસ સુધી ઉધાડા પગે રહેશે. ભગવા કપડાં પહેરશે. ગળામાં માળા તથા માથા પર ચાંદલો કરશે. દિવસમાં બે વાર પૂજા કરશે. નોનવેજ, જંક ફૂડ ખાશે નહીં. માત્ર સાત્વિક ભોજન એક જ ટંક જમશે અને બ્રહ્મચર્યનું......