Aapnu Gujarat

Category : સ્વસ્થતા

સ્વસ્થતા

શું તમે પણ છાપાના પડિયામાં જમો છો નાસ્તો, થઈ જજો સાવધાન કારણકે….

aapnugujarat
જો તમે છાપામાં વીંટાળેલા ખોરાક ખાવ છો તો થઇ જાવ સાવધાન. કેમ કે આમ કરવાથી તમે થઇ શકો છો બિમાર! અને આ બિમારી ઘાતક પણ પુરવાર થઇ શકે છે. સામાન્ય રીતે રેલ્વે સ્ટેશન પર, બસ સ્ટેન્ડ પર કે રસ્તાના કિનારે લારીનું ખાવાનું મોટેભાગે આ રીતે છાપામાં પેક કરીને તેના પડિયામાં......
સ્વસ્થતા

શું તમને પણ વધુ છીંકો આવે છે, તો આ લેખ તમારા માટે જ છે, જાણો કેવી રીતે મેળવશો છીંકથી રાહત

aapnugujarat
શિયાળાની ઋતુમાં ખાસ નિમોનિયા જેવી બીમારીઓ લોકોને ઘણી વાર ઘેરી લે છે. પણ તેમ છતાં તેના લક્ષણો ન ઓળખી શકવાના લીધે તેમના ફેફસાંમાં પાણી જલ્દી ભરાઈ જાય છે. તે ઉપરાંત ઠંડીના લીધે શરદી, ઉધરસ અને છીંકોથી પરેશાન થઈ જવાય છે. ત્યારે આવા જાણીએ તેનાથી કેવી રીતે જલ્દી રાહત મેળવી શકાય........
સ્વસ્થતા

શું તમને પણ એસિડિટી ની તકલીફ છે, અપનાવો આ ટિપ્સ – જડમૂળથી થઈ જશે દૂર

aapnugujarat
ઘણીવાર વધુ પડતું તીખુ તળેલું ખાવાની ટેવને લીધે તકલીફ થઇ જાય છે. આ તકલીફથી પેટ અને છાતીમાં બળતરા શરૂ થઇ જાય છે. જેને એસિડિટી તરીકે ઓળખવામાં આવે છે. આ સમસ્યા વધુ આ સમસ્યા જો નિયમિત રહેતી હોય તો જો નીચે આપેલાં 10 ઉપચરમાંથી કોઇ એક નિયમિત કરવામાં આવે તો આ......
સ્વસ્થતા

શિયાળામાં ખરાબ સ્કિનની સમસ્યાને દૂર કરવા માટે કરો આ ઉપાય

aapnugujarat
શિયાળો આવતાની સાથે જ ત્વચા એકદમ સૂકી થઇ જાય છે. ડેડ સ્કિનના લીધે બહું બધી વખત શેવિંગ અથવા વેક્સ દ્વારા વાળ દૂર કરવા સમસ્યા થઇ જાય છે. ચામડી એટલી પાતળી થઇ જાય છે પૂછો ના વાત. માટે શ્રેષ્ઠ તે રહશે કે તમે શિયાળામાં તમારી ખરાબ સ્ક્રીનને સારી રીતે દૂર કરો.......
સ્વસ્થતા

કેન્સરના દર્દીઓ માટે આવ્યા સારા સમાચાર, 5 વર્ષ પહેલાં જ આ બીમારી વિશે જાણી શકાશે

aapnugujarat
કેન્સરના દર્દીઓ માટે આ ખબર સાચે જ રાહત આપનારી પુરવાર થઈ શકે છે. સામન્ય રીતે યુકેના બ્રેસ્ટ કેન્સર રિસર્ચ કરો એ જણાવ્યું કે ફંડ્સની તકલીફ ન હોય તો આવનાર સમયમાં જલદી જ એક એવો બ્લડ ટેસ્ટ થઈ શકશે તેનાથી બૉડી ચેકઅપના 5 વર્ષ પહેલા જ બૉડીમાં કેન્સ થવાની સંભાવના બાબતે......
સ્વસ્થતા

રાતે વારંવાર પેશાબ કરવા જવાથી કંટાળી ગયા છો? અપનાવો આ ઉપાય

aapnugujarat
શું તમને રાતે બહુ બધી વાર મુત્રત્યાગ કરવા માટે હમેશાં જવું પડે છે. શું તમે દર બે કલાકે બાથરૂમ જવા માટે રાત્રે જાગો જ છો. અને આના લીધે તમારી ઊંઘ પણ નિયમિત બગડે છે. તો આ તકલીફ એક બિમારી તરફ ઇશારો કરી રહી છે. સાામાન્ય રીતે આ બિમારી વધારે મોટી......
સ્વસ્થતા

વજન ઓછું કરવું છે પણ ઓછું થતું નથી? તો જમવાનો બદલી નાખો સમય પછી જુઓ ચમત્કાર

aapnugujarat
હાલનું બેઠાળું જીવનના લીધે લોકોને સૌથી વધારે ફરિયાદો વજન વધવાની થાય છે. લોકો વજન ઉતારવા માટે વિવિધ પ્રકારની રીતો અપનાવતા હોય છે. લોકો વધુને વધુ સમય જીમમાં પસાર કરે છે. તેમ છતાં પણ કેટલાક લોકોના વજનમાં વધારે પ્રમાણમાં ફેરફાર જોવા મળે છે. તો કેટલકા લોકો જમવા ઉપર કાપ મૂકીને ભૂખ્યા......
સ્વસ્થતા

ક્યારેય ભૂલથી પણ ખાલી પેટે ન પીવો વધુ પાણી, થઈ શકે છે આ ગંભીર બીમારી

aapnugujarat
સામાન્ય રીતે વિશ્વ પરની દરેક વ્યક્તિએ આટલું જ પાણી પીવું જોઈએ, જેવી બહું બધી વાતો જાણવા મળે છે. પણ આપણી જરૂરિયાત કરતાં વધારે પાણી પીવું તે આપણા શરીર માટે પણ ખતરનાખ સાબિત થઈ શકે છે. સવારે ઉઠીને ખાલી પેટે પાણી પીવું તે સ્વાસ્થય માટે ખુબ જ ફાયદાકારક છે. જો તમે......
સ્વસ્થતા

આ 6 આયુર્વેદીક તેલનો દરરોજ ઉપયોગ કરો, ખરતા વાળની તકલીફ હંમેશા માટે દૂર થશે…

aapnugujarat
વાળનું ખરવું એ આજકાલ ના લોકો માટે સામાન્ય પ્રક્રિયા છે. હમેશાં આપણા માંથામાંથી સરેરાશ 30-40 વાળ તૂટતાં રહે છે. પ્રતિ દિવસે 100 વાળથી વધુ તૂટે ત્યારે આ સમસ્યાને ગંભીરતાથી લેવી જોઇએ. આવી સ્થિતિ હોય ત્યારે કહેવું કે ટકલાપણા તરફ આગળ વધી રહ્યા છો. ખાવા-પીવાની ખરાબ આદતો, હદથી વધારે સ્ટ્રેસ અને......
સ્વસ્થતા

રસોડાની આ પાંચ વસ્તુઓ ઝડપથી ઉતારશે તમારું વજન, અપનાવો આ ટિપ્સ

aapnugujarat
મેદસ્વિતા એકવાર વધ્યા પછી તેને એકદમ કરવા માટે એક પડકાર જનક બની જાય છે. વિવિધ લોકોની ચરબી ઓછી કરવા માટે જીમમાં પણ જાય છે. વિવિધ લોકો મોંઘા સપ્લીમેન્ટ્સ ખરીદી લે છે. સેલરી :- તમે ક્યાંકને ક્યાંક સાંભળ્યું જ હશે કે પેટ જલ્દી ખરાબ થાય ત્યારે અજમાનો ઉપયોગ વધુ થાય છે.......
UA-96247877-1