Aapnu Gujarat

Category : સ્વસ્થતા

NationalWomen Healthઆંતરરાષ્ટ્રીય સમાચારગુજરાતતાજા સમાચારપ્રવાસરાષ્ટ્રીયશિક્ષણસ્વસ્થતા

ગુજરાતની મુલાકાતે આવેલા WHOના વડા ડૉ. ટેડ્રોસને નવી ઓળખ મળી, વડાપ્રધાન મોદીએ આપ્યું ગુજરાતી નામ ‘તુલસીભાઈ’, હાજર સૌ હસી પડ્યા

aapnugujarat
બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં, ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈનોવેશન સમિટ 2022નું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રંસગે મોરેશિયસના PM પ્રવિંદ જગનાથ અને વિશ્વ આરોગ્ય સંસ્થાના મહાનિર્દેશક ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયેસસ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં અનેક જાહેરાત કરી હતી. મોદીએ......
NationalUncategorizedWomen Healthઆંતરરાષ્ટ્રીય સમાચારગુજરાતજીવનશૈલીટેકનોલોજીબિઝનેસશિક્ષણસ્વસ્થતા

“મેન્સ્ટ્રુઅલ કપ્સ” શું છે? તેનો ઉપયોગ કેવી રીતે કરવો? તેના ફાયદા શું છે? જાણો સમગ્ર માહિતી

aapnugujarat
આજના ટેક્નોલોજીના યુગમાં અવનવા અવિષ્કાર થઇ રહ્યા છે, એક સમય હતો જયારે મહિલાઓ માટે માસિક સ્ત્રાવ(પિરિયડ્સ) દરમિયાન સ્વચ્છ અને જંતુરહિત સાધનો સુલભ ન હતા. માસિક દરમિયાન મહિલાઓને ખૂણો પાળવો પડતો, પરંતુ સમજણ અને સાધનોના અવિષ્કાર સાથે ધણી સુવિદ્યાઓ મળવા લાગી છે. આ દિશામાં અક્ષયકુમારની ‘પેડ મેન’ ફિલ્મને પણ ભારતના ગ્રામિણ......

વિરમગામ મહાત્મા ગાંધી એસડીએચ ખાતે હેલ્થ મેળો યોજાયો : ૧૪૭૮ લાભાર્થીઓએ કેમ્પનો લાભ લીધો

aapnugujarat
હેલ્થ મેળામાં ૧૦૧ રક્તદાતાઓએ સ્વૈચ્છીક રક્તદાન કર્યુ : બ્લડપ્રેશર ડાયાબિટીસ સ્ક્રિનિંગ, મોતિયા સહિત આંખની તપાસ, હેલ્થ આઈડી, ટેલીકન્સલ્ટિંગ, પીએમજય કાર્ડ, જનરલ ઓપીડી, આયુષ ઓપીડી, પ્રિકોશન ડોઝ કોવિડ વેક્સિનેશન, લેબોરેટરી તપાસ, નિઃશુલ્ક દવા વિતરણ કરાયુ મીનીસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમીલી વેલફેર વિભાગ ન્યૂ દિલ્હી દ્વારા જિલ્લા કક્ષાએથી દરેક બ્લોક લેવલે હેલ્થ......
સ્વસ્થતા

ગરમીમાં વારંવાર પાણી પીવો છો તો પણ નથી છીપાતી તરસ? તો અજમાવો આ ઉપાયો

aapnugujarat
ગરમીમાં પાણી પીવું ખૂબ જ જરૂરી છે. જો તમે આ ગરમીમાં પાણી ઓછુ પીવું છો તો એની અનેક સાઇડ ઇફેક્ટ થાય છે. આમ, આ ગરમીમાં ડાયટ પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. જો તમે ડાયટ પર પૂરતું ધ્યાન આપતા નથી તો તમે જલદી જ બીમાર પડી જાવો છો. આ......
Nationalજીવનશૈલીતાજા સમાચારસ્વસ્થતા

ઘરમાં આ પાંચ છોડ લાગવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધશે.

aapnugujarat
હિંદુ ધર્મના શાસ્ત્રો અનુસાર અમુક વૃક્ષ અને છોડને પવિત્ર ગણવામાં આવે છે. જેમાં છોડને તો દરેક વ્યક્તિ ઘરમાં ઉછેર કરી શકે છે.તેમજ આમ પણ પાંચ છોડને તો શાસ્ત્રોમાં બહુજ મહત્વ અપાયું છે. આ પાંચ છોડ તુલસી,વાંસ, શમી,,કાસુલા અને હળદર છે આ છોડ વાસ્તુ શાસ્ત્રની દષ્ટિએઘણા શુભ મનાય છે. કેમકે વાસ્તુ......
સ્વસ્થતા

શિયાળામાં આરોગ્યની જાળવણી

aapnugujarat
હાલના સમયમાં દુનિયાની લગભગ ૯૦ ટકા વસતી પ્રદૂષણના ખતરનાક મારને ઝીલી રહી છે. તેમાં ભારતનો નંબર સૌથી ઉપર છે. સદીઓથી આ સમસ્યા વધતી જઈ રહી છે. ગંભીર બીમારીઓથી બચવા માટે આપે આપના ઘરને પ્રદૂષણમુક્ત રાખવું બહુ જ જરૂરી છે. કેટલાક સરળ ઉપાયો છે કે જે તમારા ઘરને લીલુંછમ અને પ્રદૂષણમુક્ત......
સ્વસ્થતા

પોતાના રોજિંદા જીવનમાં બસ આ પાંચ આદતો બદલો, બીમારીને દુર ભગાડો

aapnugujarat
તમારી પાસે ભલે બધું જ છે પણ શરીરમા તંદુરસ્તી નથી તો તમે સુખી જીવન ક્યારેય જીવી શકતા નથી. બદલાતી લાઈફ સ્ટાઈલ, ખાન-પાનની ખોટી ટેવો અને વધુ લાંબા સમય સુધી બેસીને કામ કરવું તંદુરસ્તી માટે ખરાબ અસર કરે છે. પોતાના રોજિંદા જીવનમાં ફકત આ પાંચ ફેરફાર કરવાથી તમે ફીટ અને તંદુરસ્ત......
સ્વસ્થતા

પ્રદૂષણથી ફેફસાંને સુરક્ષિત રાખવા અપનાવો કુદરતી ઉપાયો

aapnugujarat
દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી હવાનું પ્રદૂષણ ખતરનાક સ્તર પર પહોંચી ગયું છે. લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે. ખાસ કરીને દિવાળી પછીથી રાજધાનીમાં આકાશમાં ફોગનું સ્તર વધી ગયું છે. શહેરમાં પ્રદૂષણનું સ્તર છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી વધુ છે હાલની સ્થિતિ જોતા એવું લાગી રહ્યું......
સ્વસ્થતા

મેડીકલ ન્યૂઝ ટુડે પ્રમાણે પેટ સાફ ન રહેવાના આ છે મુખ્ય 3 કારણો, જાણો એક ક્લિક પર

aapnugujarat
ઝડપી યુગની ભાગદોડ તથા ખાણીપીણીમાંના બદલાવ આવવાના લીધે લોકોના પાચનતંત્ર પર માઠી અસર પડે છે. આને લીધે લોકોમાં કબજિયાતની તકલીફ એક સામાન્ય બની ગઈ છે.  કબજિયાતની સમસ્યાને સામાન્ય રીતે લોકો ખૂબ જ હળવાશમાં લે છે, પણ આ સમસ્યા આગળ જઈને ગંભીર રૂપ ધારણ કરી શકે છે. ત્યારે આવો જાણીએ મેડિકલ......
સ્વસ્થતા

ફક્ત 6 અઠવાડિયામાં જ આ રીતે સંપૂર્ણ દૂર કરો કમરનો દુખાવો, જાણો એક ક્લિક પર

aapnugujarat
આ ઝડપી જીવનમાં આપણને શરીરને લગતી એટલી નાની-મોટી સમસ્યા થઈ જાય છે, જેની તેજ સમયે સારવાર ન કરાવતા આ સમસ્યા વધતી જ જાય છે. ખભાનો દુખાવો, કમરનો દુખાવો, સાંધાનો દુખાવો વગેરે પ્રકારની સમસ્યાઓ આપણને સંપૂર્ણ રીતે ઘેરી લે છે. જેના લીધે આપણને રોજિંદા જીવનમાં ઘણી તકલીફોને સામનો પણ કરવો પડી......
UA-96247877-1