Aapnu Gujarat
સ્વસ્થતા

રસોડાની આ પાંચ વસ્તુઓ ઝડપથી ઉતારશે તમારું વજન, અપનાવો આ ટિપ્સ

મેદસ્વિતા એકવાર વધ્યા પછી તેને એકદમ કરવા માટે એક પડકાર જનક બની જાય છે. વિવિધ લોકોની ચરબી ઓછી કરવા માટે જીમમાં પણ જાય છે. વિવિધ લોકો મોંઘા સપ્લીમેન્ટ્સ ખરીદી લે છે.

સેલરી :- તમે ક્યાંકને ક્યાંક સાંભળ્યું જ હશે કે પેટ જલ્દી ખરાબ થાય ત્યારે અજમાનો ઉપયોગ વધુ થાય છે. પરંતુ બહુ બધા લોકોને એ ખ્યાલ નહિ હોય કે ખાવામાં અજમાનો નાંખવાથી જમવાનું સરળતાથી પચે છે. આ સિવાય ફેટ જમા થવા દેતો નથી

લિંબું :- તમે હમેશા માટે તમારા વજનને હાલ કરતાં ઓછું કરવા માંગો છો, તો લીંબુ પાણીનો ઉપયોગ અત્યારથી જ શરૂ કરી દેવો. રોજ સવારે પાણીમાં લીંબુ નીચોવીને પીવાથી તમે મેદસ્વિતાનું પ્રમાણ ઓછું કરી શકો છો. આ સાથે તમે પેટની બિમારીઓથી પણ દૂર રહી શકો છો.

ઓર્ગેનો :- તમે પિઝા અને સેન્ડવિચમાં ઓર્ગેનોનો સ્વાદ પણ ચાખ્યો હશે. ઓર્ગેનોનો ઉપયોગ કોઇપણ ડીશનો સ્વાદ પણ વધારે છે. ઓર્ગેનો ફક્ત સ્વાદમાં વધારો કરવા જ નહીં પણ તમારા શરીરનું વજન ઓછું કરવાના ફેક્ટર ઉપર પણ કામ કરે છે.

ફૂદીનો :- ફૂદીનાની ચટણી અને શિંકજીમાં વધુ ઉપયોગ અતિ મહત્વનો કહેવામાં આવે છે. ફૂદીનો ખાવાથી પાચનમાં પણ વધારે અસરદાયક છે. તમારે જો પેટ ઉપર ચરબી જમા થવા દેવી નથી તો ફૂદીનાનો ઉપયોગ આજથી જ સ્ટાર્ટ કરી દેવું જોઈએ.

રોઝમેરી :- બહુ બધા લોકોને કહે છે કે રોઝમેરી માત્ર બ્યૂટી ફેસ પેકમાં જ ઉપયોગ કરવામાં છે. પરંતુ તમને કહી દઇએ કે રોઝમેરીના નિયમિત ઉપયોગથી તમે પેટની ચરબી ઓછી થાય છે.

Related posts

New York’s first women-only boxing club is here

aapnugujarat

શું તમે પણ છાપાના પડિયામાં જમો છો નાસ્તો, થઈ જજો સાવધાન કારણકે….

aapnugujarat

પ્રદૂષણથી ફેફસાંને સુરક્ષિત રાખવા અપનાવો કુદરતી ઉપાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1