Aapnu Gujarat
ગુજરાત

ગાંધીનગરના અંબોડ મીનીપાવાગઢ મહાકાલી મંદિરે ૯મો દિળ્ય પાટોત્સવ ઉજવાયો

અમદાવાદથી અમારા સંવાદદાતા કીર્તિભાઈ દવે જણાવે છે કે, દર વર્ષની માફક ચાલુ વરસે પણ મહાકાળી માતાજી ના મંદિરે સવારે નવચંડી યજ્ઞ કરવામાં આવ્યો હતો. બપોરે માતાજીના મંદિર શિખર ઉપર ધજા અભિજિત મુહતૅમા યજમાન રાજેન્દ્ર કૂમાર નટવરલાલ દવે પરિવાર તરફથી ચઢાવવામાં આવી હતી. ત્યાર બાદ સાંજે શ્રીફળ હોમીને  યજ્ઞની પુર્ણાહુતી કરવામાં આવી હતી. ત્યાર બાદ ભોજન પ્રસાદની વ્યવસ્થા યજમાન  ભરતકુમાર દવે તથા રાજેન્દ્ર કુમાર દવે પરિવાર તરફથી કરવામા આવી હતી.

Related posts

मध्यप्रदेश में दो दलित बच्चों की हत्या का विरोध : ईडर में १०५ लोग बौद्ध धर्म में परिवर्तित हुए

aapnugujarat

હાર્દિક કોંગ્રેસમય : કોંગ્રેસ પાર્ટીમાં સામેલ

aapnugujarat

ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી

editor

Leave a Comment

UA-96247877-1