Aapnu Gujarat
ગુજરાત

ગાધીનગરના અંબોડ મીનીપાવાગઢ મહાકાલી મંદિરે ૯મો દિળ્ય પાટોત્સવ ઉજવાયો

અમદાવાદથી અમારા સંવાદદાતા કીર્તિભાઈ દવે જણાવે છે કે, દર વર્ષની માફક ચાલુ વરસે પણ મહાકાળી માતાજી ના મંદિરે સવારે નવચંડી યજ્ઞ કરવામાં આવ્યો હતો. બપોરે માતાજીના મંદિર શિખર ઉપર ધજા અભિજિત મુહતૅમા યજમાન રાજેન્દ્ર કૂમાર નટવરલાલ દવે પરિવાર તરફથી ચઢાવવામાં આવી હતી. ત્યાર બાદ સાંજે શ્રીફળ હોમીને  યજ્ઞની પુર્ણાહુતી કરવામાં આવી હતી. ત્યાર બાદ ભોજન પ્રસાદની વ્યવસ્થા યજમાન  ભરતકુમાર દવે તથા રાજેન્દ્ર કુમાર દવે પરિવાર તરફથી કરવામા આવી હતી.

Related posts

લીલાધર વાઘેલા બનાસકાંઠા સીટ પરથી ચૂંટણી લડવા ઈચ્છુક

aapnugujarat

સુરતમાં ઘરઘાટી પ્રથમ દિવસે લાખોના દાગીના લઇ પલાયન

aapnugujarat

હાથમતી નદીમાં ભ્રૃણ દાટતા બે ઝડપાયા

editor

Leave a Comment

UA-96247877-1