૨૫ ડિસેમ્બરના દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મને નાતાલ સ્વરૂપે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે જેમના જન્મની ઘટનાએ માનવ ઈતિહાસના સમયગાળાને બે ભાગ કર્યા તે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ આજથી ૨૦૦૦ વર્ષ પહેલાં આજના ઇઝરાયેલ દેશના એક નાના ગામમાં થયો હતો. બાઇબલ અનુસાર ઈશ્વર પોતે માણસનું સ્વરૂપ ધારણ કરીને પ્રભુ ઈશુના સ્વરૂપમાં આ પૃથ્વી પર આવ્યાં હતાં. બાઇબલ તેના બે કારણો આપે છે જેમાં માણસજાતનું મૃત્યુકારક પાપ અને ઈશ્વરનો માણસ પ્રત્યેનો અગાથ પ્રેમ, બીજું માણસ તેના સ્વભાવિક પાપને કારણે પવિત્ર અને ન્યાયી ઈશ્વરથી દૂર થયો હતો અને તેમના ક્રોધ અને શિક્ષાને પાત્ર હતો જેને પરિણામે તે મરણ પછીના અનંતકડીક નાસને લાયક હતો. આ બે કારણો આપ્યાં હતાં ત્યારે ડભોઇ નગરમાં પારસી વાલી જીનમાં ૧૫ ખ્રિસ્તી પરિવાર રહે છે. હાલ કોરોના મહામારીને કારણે સાદગીપૂર્ણ રીતે નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
(તસવીર / વિડિયો / અહેવાલ :- વિકાસ ચતુર્વદી, ડભોઈ)