આસામમાં બ્રહ્મપુત્રા અને તેની સહાયક નદીઓના ઉદ્ગમ સ્થળ પર આવેલા પૂર ની સ્થિતિમાં હજુ સુધી કોઈ સુધારો જોવા મળ્યો નથી. વળી પૂરથી પ્રભાવિત આઠ જિલ્લાના લાખો લોકો રાહત સામગ્રી મળી નથી. બ્રહ્મપુત્રા ની આ પાંચ સહાયક નદીઓ સતત ખતરાના નિશાનથી ઉપર વહી રહીં છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અથોરિટીના લખીમપૂર, જોરહાટસ, કરીમગંજ, કાર્બી-આંગ્લાંગ, શિવસાગર, શોણિતપૂર, હોજાઈ અને ગોલાઘાટ જિલ્લાના લગભગગ દોઢ સૌ થી વધારે ગામડા પૂરની ચપેટમાં આવી ગયા છે. લખીમપૂર જિલ્લામાં પૂરની સૌથી વધારે અસર છે. પૂરના કારણે લગભગ ૨૦૦ હેક્ટર જમીનમાં ઉભો પાક બરબાદ થઈ ગયો છે.
પાછલી પોસ્ટ