Aapnu Gujarat
ગુજરાત

કદવાલ ગામમાં થાંભલા નમી પડ્યા લોકોમાં ગભરાટ

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના કદવાલ ગામમાં સ્મશાન નજીકમાં ખેતીવાડી કૂવાની લાઈન પસાર થાય છે અને તેના થાંભલા ૨ ફુટ ઉંડા રોપેલા હોવાથી લાઈન નમી ગઈ છે અને લાઈટના વાયર જમીનથી ૪ ફૂટ જ ઉપર છે અને તેના નીચે જવાથી કરંટ લાગે છે, ત્યાંના સ્થાનિક ખેડૂતોએ વારંવાર GEB ઑફિસમાં જાણ કરવા છતાં તેની કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી અને કોઈ ખેડૂતના ઘરના વ્યક્તિ અથવા મજૂરનું કરંટ લાગવાથી કોઈનું મૃત્યુ થાય તો તેનું જવાબદાર કોણ રહશે.?
(તસવીર / અહેવાલ :- મહેશ ચારેલ, સંજેલી)

Related posts

25 મી તારીખે તાપમાનમાં એક સાથે 4 ડીગ્રીનો વધારો થશે, ફરી હિટવેવની શક્યતાઓ

aapnugujarat

યાત્રાનું આકર્ષણ

aapnugujarat

વિધાનસભાની ચૂંટણીને લઈને AAPનો દાવો, ચૂંટણીમાં 50થી વધુ બેઠકો જીતશું,17 એપ્રિલે અરવિંદ કેજરીવાલ આવશે ગુજરાત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1