દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના કદવાલ ગામમાં સ્મશાન નજીકમાં ખેતીવાડી કૂવાની લાઈન પસાર થાય છે અને તેના થાંભલા ૨ ફુટ ઉંડા રોપેલા હોવાથી લાઈન નમી ગઈ છે અને લાઈટના વાયર જમીનથી ૪ ફૂટ જ ઉપર છે અને તેના નીચે જવાથી કરંટ લાગે છે, ત્યાંના સ્થાનિક ખેડૂતોએ વારંવાર GEB ઑફિસમાં જાણ કરવા છતાં તેની કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી અને કોઈ ખેડૂતના ઘરના વ્યક્તિ અથવા મજૂરનું કરંટ લાગવાથી કોઈનું મૃત્યુ થાય તો તેનું જવાબદાર કોણ રહશે.?
(તસવીર / અહેવાલ :- મહેશ ચારેલ, સંજેલી)