Aapnu Gujarat
ગુજરાત

હિંમતનગરમાં બધી પ્રતિમાઓને ફૂલહાર કરાયા

હિન્દુ યુવા સંગઠન સાબરકાંઠા દ્વારા મોતીપુરા બાયપાસ પર આવેલ ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી, ભોલેશ્વર સિવિલ સર્કલ પર આવેલ ડૉ. બાબાસાહેબ આંબેડકર, ટાવર ચોક પર આવેલ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ , ન્યાય મંદિર સર્કલ પર આવેલ હિંમતનગરના સ્થાપક હિંમતસિંહજી , પાંચબત્તી સર્કલ પર આવેલ સુભાષચંદ્ર બોઝ, મહાવીર નગર સર્કલ પર આવેલ ડૉ શ્યામાપ્રસાદ મુખર્જી, મહેતાપુરા સર્કલ પર આવેલ સ્વામી વિવેકાનંદની પ્રતિમાને ફુલહાર કરવામાં આવ્યા હતાં.
આ કાર્યક્રમ માં ભૃગુવેન્દ્રસિંહ કુંપાવત, સવરીન પટેલ, પ્રતીક પટેલ, મિતુલ વ્યાસ, પ્રફુલ સોની, સુનિલ શાહ, કેતન શ્રીમાળી, તેજસ પટેલ, જયપાલસિંહ રાઠોડ, યતિન વ્યાસ, રોનકમિસ્ત્રી, દીપરાજસિંહ, જીગર દરજી, જગદીશ ભોઈ, પ્રદીપ પંડ્યા, વનરાજસિંહ રાઠોડ, ઉત્પલ પંચાલ, અમિત પટેલ , હર્ષ પટેલ, પરેશ ભોઈ સહિત અન્ય કાર્ય કરતા હાજર રહ્યાં હતાં.
આ કાર્યમાં મહાકાલ સેના સાબરકાંઠા, રુદ્ર વાહિની સંઘ સાબરકાંઠા આવો કોઈની મદદ કરીએ ગ્રુપ, ગ્રીન ફિલ્ડ આર્મીના સભ્યો પણ જોડાયા હતાં.


(તસવીર / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

૨૬ જાન્યુઆરીથી અનામત હટાવો દેશ બચાવો પદયાત્રા યોજાશે

aapnugujarat

રાજ્યમાંં કોંગ્રેસનાં સુપડા સાફ : ભાજપે ૨૬ બેઠકો જીતી

aapnugujarat

નર્મદા યોજના પૂર્ણ થવામાં મેઘા પાટકરનો સિંહ ફાળો : પરેશ ધાનાણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1