વડગામ તાલુકાના બારપાદર દેસ નાઈ સમાજના કબીરપુરા ગામના વતની સુરેશભાઈ રવચંદભાઈ લિમ્બાચીયાના પુત્ર મિત લિમ્બાચીયાએ અદાણી પબ્લિક સ્કુલ મુન્દ્રા ખાતે (સી.બી.એસ.સી)ની આપેલ એચ.એસ.સી વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં ૯૬% પ્રાપ્ત કરીને સમગ્ર કચ્છ જિલ્લામાં છ-૧ ગ્રેડ સાથે પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે તે માટે કબીરપુરા ગામના લિમ્બાચીયા પરિવાર અને સમગ્ર બારપાદર દેસ નાઈ સમાજ હર્ષ અને ગૌરવ ની લાગણી વ્યકત કરે છે અને તેમના ઉજળા ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે.
(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર)
આગળની પોસ્ટ