Aapnu Gujarat
ગુજરાત

ભારત વિકાસ પરિષદ દિયોદર શાખા દ્વારા દિયોદર પી.એસ.આઈ. આહીરનું કરાયું સન્માન

દિયોદર ખાતે તાજેતરમાં પી.એસ.આઈ. તરીકે એ. એલ. આહીર આવેલ છે અને તેઓ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી રહ્યા છેે તેમજ સરાહનીય કામગીરી પણ કરી રહ્યા છે. ભારત વિકાસ પરિષદ દિયોદર શાખા દ્વારા આહીરનું પુષ્પગુચ્છ તેમજ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. સન્માન કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદના પ્રમુખ જામાભાઈ પટેલ, ઉપપ્રમુખ પ્રદીપ શાહ, સહમંત્રી સી. કે .શાહ, નાગજીભાઈ દેસાઈ ,અમરતભાઈ ભાટી, રમેશ સોની હાજર ર્હયા હતાં.
(તસવીર / અહેવાલ : -રઘુભાઈ નાઈ, દિયોદર)

Related posts

RTE અંતર્ગત પ્રવેશ પ્રક્રિયામાં ક્ષતિપૂર્તિનો સમય વધારવા માંગ

editor

સરદારની પ્રતિમાને ધાનાણીએ ભંગારનો ભુક્કો કહેતાં હોબાળો

aapnugujarat

વિધાનસભા સત્રના પહેલા જ દિવસે રૂપાણી રાજીનામુ આપે તેવી માંગ સાથે સુત્રોચ્ચાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1