Aapnu Gujarat
Uncategorized

સુરેન્દ્રનગરમાં તબીબનું કોરાનાથી મોત

સુરેન્દ્રનગરમાં આજે ‘ડોક્ટર ડે’ ના દિવસે જ ડોક્ટર શૈલેષ ચાંપાનેરીનું કોરોનાના કારણે મૃત્યુ થતાં શહેરના લોકોએ એક સાચો સેવક ગુમાવ્યો છે, કોરોના વોરિયર્સ એવા ડોક્ટરને ગુમાવતા શહેરીજનોમાં શોકની લાગણી જોવા મળી હતી,૧૭ દિવસ સુધી કોરોના સામે લડત લડી અંતે તેઓનું અવસાન થયું હતું. સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ કોરોના ના કેસો દિન-પ્રતિદિન વધી રહ્યા છે, હાલ કોરોના મીટર ૧૬૦ની પાર કરી રહ્યું છે.
(અહેવાલ :- ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર)

Related posts

મંદાના કરીમીએ પતિ ગૌરવ પર મારપીટનો આરોપ લગાવ્યો

aapnugujarat

ભાવનગર જિલ્લામાં ૨૭ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

editor

લીંબડી રોટરી ક્લબ ઓફ સુરેન્દ્રનગર દ્વારા રક્તદાન શિબિર યોજાઈ

editor

Leave a Comment

UA-96247877-1