Aapnu Gujarat
ગુજરાત

દિયોદરમાં વ્રજવાસીઓ દ્વારા રામ ધુન

દિયોદરમાં આવેલ ઓગડ મહારાજના મંદિર ખાતે તારીખ ૧૮/૧૨/૧૯ના રોજ મથુરાથી આવેલ શાસ્ત્રી પવન મહારાજજી, મનસુખ મહારાજ,પવન મહારાજ, અરવિંદ મહારાજ દ્વારા દિયોદરમાં રામ ધુન બોલાવામાં આવી હતી. જોકે આ શાસ્ત્રીઓ ઉત્તરાયણ બાદ પોતાના વતન મથુરા પરત ફરશે ત્યાં સુધી દિયોદરમાં આવેલ વિવિધ સોસાયટીયોમાં રામ ધૂન બોલાવી રહ્યા છે. ‘‘ગોવિંદ બોલો હરી ગોપાલ બોલો રાધા રમણ હરિ ગોવિંદ બોલો’’ જેવા પ્રભાતિયા સાથે વાતાવરણ ભક્તિમય બન્યું હતું.
(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર)

Related posts

પંચમહાલમાં કોંગ્રેસની બાઈક રેલી પર પથ્થરમારો

aapnugujarat

मानसिक रूप से अस्थिर महिला के साथ दुष्कर्म

aapnugujarat

સુભાષચંદ્ર બોઝની જન્મ જ્યંતિના દિને રક્તદાન શિબિર યોજાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1