અમદાવાદનાં મજુરગામ વિસ્તારમાં રહેતાં દલપતભાઈ વેગડાએ ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવનનાં નિર્માણ માટે રૂપિયા ૫૧ લાખ આપવાની જાહેરાત કરી છે. સમગ્ર પરગણા વણકર સમાજ તથા સમાગમ સમાજ (મહેસાણા)ના તંત્રી ભીખાભાઈ એ. મકવાણા, મુકેશભાઈ કાપડીયા (નિવૃત્ત : માહિતી અધિકારી), વિનોદભાઈ પી. નંદા (નિવૃત્ત : બેંક મેનેજર) તથા તેમની ટીમના અન્ય સભ્યોએ દલપતભાઈની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
પાછલી પોસ્ટ