Aapnu Gujarat
ગુજરાત

દલપત વેગડાએ બાબાસાહેબ આંબેડકર ભવનનાં નિર્માણ માટે ૫૧ લાખ આપવાની જાહેરાત કરી

અમદાવાદનાં મજુરગામ વિસ્તારમાં રહેતાં દલપતભાઈ વેગડાએ ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવનનાં નિર્માણ માટે રૂપિયા ૫૧ લાખ આપવાની જાહેરાત કરી છે. સમગ્ર પરગણા વણકર સમાજ તથા સમાગમ સમાજ (મહેસાણા)ના તંત્રી ભીખાભાઈ એ. મકવાણા, મુકેશભાઈ કાપડીયા (નિવૃત્ત : માહિતી અધિકારી), વિનોદભાઈ પી. નંદા (નિવૃત્ત : બેંક મેનેજર) તથા તેમની ટીમના અન્ય સભ્યોએ દલપતભાઈની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

Related posts

પાટણ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે જનવેદના આંદોલનની સમીક્ષા બેઠક મળી

aapnugujarat

આયુષ્યમાન ભારતમાં પ્રતિ પરિવાર ૨૦૦૦નું પ્રિમિયમ

aapnugujarat

વીજ ચોરી કેસમાં અમદાવાદના ૧૦૦ વર્ષના વૃદ્ધાને જેલ થઈ…!!

aapnugujarat

Leave a Comment

UA-96247877-1