Aapnu Gujarat
ગુજરાત

ચીમનગઢ મર્ડર કેસ ઉકેલાયો

કાંકરેજ તાલુકાના ચીમનગઢ ખાતે ત્રણ દિવસ પહેલા ખેતરમાં સુઇ રહેલા ખેડૂત દીનેશ પટેલને રાત્રિના સમયે તેમના ખેતરમાં રાખેલા ભાજીયા દ્વારા કુહાડીના ઘા મારીને મોતને ઘાટ ઉતારી ને ફરાર થઇ ગયો હતો. શિહોરી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને ગણતરીના કલાકોમાં શિહોરી પોલીસે રાજેસ્થાનમાંથી આરોપીને ઝડપી પાડ્યો હતો અને શિહોરી પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યો હતો.

(અહેવાલ :- મોહંમદ ઉકાણી, બનાસકાંઠા)

Related posts

सस्ते में कार की लालच में बुजुर्ग ने ५.३० लाख गंवाये

aapnugujarat

નોટબંધી-GSTથી અર્થતંત્ર પર ગંભીર ખતરો તોળાયો છે : યશવંત સિંહા

aapnugujarat

સુરતના પાંડેસરામાં પૈસાની લેતીદેતીમાં કાપડ દલાલની હત્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1