ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા આજે એનસીપીમાં જોડાયા છે. એનસીપીના વડા શરદ પવારની હાજરીમાં તેઓએ એનસીપીનો ખેસ ધારણ કર્યો હતો. શંકરસિંહને પાર્ટીમાં જનરલ સેક્રેટરીની જવાબદારી સોંપવામાં આવી છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ