Aapnu Gujarat
ગુજરાતતાજા સમાચાર

શંકરસિંહ વાઘેલા એનસીપીમાં જોડાયા

ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા આજે એનસીપીમાં જોડાયા છે. એનસીપીના વડા શરદ પવારની હાજરીમાં તેઓએ એનસીપીનો ખેસ ધારણ કર્યો હતો. શંકરસિંહને પાર્ટીમાં જનરલ સેક્રેટરીની જવાબદારી સોંપવામાં આવી છે.

Related posts

નાના લોકો માટે કામ કરવા ઇચ્છુક : મોદીની પ્રતિક્રિયા

aapnugujarat

સરકારે અદાણીને ફાળવી દીધી કોલસાની ખાણો, સુપ્રીમે ખુલાસો માંગ્યો

aapnugujarat

गुजरात में भारी बारिश का पूर्वानुमान

editor

Leave a Comment

UA-96247877-1