Aapnu Gujarat
શિક્ષણ

ડી.સી.એમ કોલેજ વિરમગામ ખાતે ગીતા જયંતિની ઉજવણી

     માગશર સુદ એકાદશી  તા.૧૮-૧૨-૨૦૧૮ ના રોજ ડી.સી.એમ કોલેજ વિરમગામ ખાતે ગીતાજયંતિ ની ઉજવણી કરવામા આવી હતી. વિદ્યાર્થીઓ એ ગીતાનાં શ્લોક ગાન ,વકતવ્ય, કવીઝ તેમજ વ્યાખ્યાનો આપ્યા હતા. સમગ્ર કાર્યક્રમ આચાર્ય નીતિનભાઈ પેથાણીની રાહબરી હેઠળ થયો હતો. સંસ્કૃત વિભાગ નાં પ્રાધ્યાપકો જી.જે.દેસાઇ અને પ્રીતિબેન પૂજારા એ વિદ્યાર્થી ઓ ને પ્રેરણા આપી ગીતા જયંતિ ની ઊજવણીમા યોગદાન આપ્યુ હતું . ડી. સી.એમ. ના પ્રાગણ મા ગીતામય વાતાવણ સર્જાયુ  હતુ  કોલેજ ના તમામ વિદ્યાર્થીઓની અને અધ્યાપકો ની ઉપસ્થિતિ થી કાર્યક્રમ શોભયમાન  થયો હતો. જગતગુરૂ કૃષ્ણ ના આહ્વાન સાથે કાર્યક્રમ સપન્ન થયો હતો.

તસવીર- વંદના નીલકંઠ વાસુકિયા 

Related posts

રાજયની ગેરકાયદે શાળા સામે કાર્યવાહી કરવા બોર્ડનો આદેશ

aapnugujarat

પેપર લીકમાં ગુગલ પાસેથી ઇ-મેઇલની માહિતી મંગાઈ

aapnugujarat

એસ વી આઈ ટી ખાતે ૭૨ માં સ્વતંત્રતા દિવસની ઉજવણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1