Aapnu Gujarat
શિક્ષણ

એસ વી આઈ ટી ખાતે ૭૨ માં સ્વતંત્રતા દિવસની ઉજવણી

એસબ વી આઈ ટી  વાસદ ના ડાયરેક્ટર શ્રી જે એન શાહ દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે કોલેજના આચાર્ય અને કોલેજ ઓફ આર્કિટેક્ચર ના આચાર્ય ઉપસ્થિત રહયા હતા મોટી સંખ્યામાં કોલેજનો સ્ટાફ અને એન એસ એસ ના વોલેન્ટિયર્સ ઉપસ્થિત રહયા હતા આજુબાજુની ગ્રામ્ય પ્રજા પણ આ રાષ્ટ્રીય પર્વ માં જોડાઈ રાષ્ટ્ર પર્વ ની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરી હતી

Related posts

પરિણામથી અસતુંષ્ટ ધો. ૧૨ના તમામ પ્રવાહના વિદ્યાર્થીઓ આપી શકશે પરીક્ષા

editor

DA-IICT પદવીદાનમાં ૪૩૭ વિદ્યાર્થીને ડિગ્રી મળી

aapnugujarat

ब्रिटेन नहीं अब चीन बन रहा भारतीय छात्रों की पसंद

aapnugujarat

Leave a Comment

UA-96247877-1