એસબ વી આઈ ટી વાસદ ના ડાયરેક્ટર શ્રી જે એન શાહ દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે કોલેજના આચાર્ય અને કોલેજ ઓફ આર્કિટેક્ચર ના આચાર્ય ઉપસ્થિત રહયા હતા મોટી સંખ્યામાં કોલેજનો સ્ટાફ અને એન એસ એસ ના વોલેન્ટિયર્સ ઉપસ્થિત રહયા હતા આજુબાજુની ગ્રામ્ય પ્રજા પણ આ રાષ્ટ્રીય પર્વ માં જોડાઈ રાષ્ટ્ર પર્વ ની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરી હતી
પાછલી પોસ્ટ