Aapnu Gujarat
Uncategorized

રાજ્ય મંત્રી જસવંત સિંહ ભાભોર પરિવાર સાથે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં

આજરોજ તા.2 નવેમ્બરના રોજ પરિવાર સાથે રાજ્યમંત્રી જસવંતસિંહ ભાભોર પરિવાર સાથે પ્રાતઃઆરતીમાં ઉપસ્થીત રહ્યા હતા. આરતી બાદ તેઓએ તત્કાલ મહાપૂજા કરી હતી. કેબીનેટ મંત્રી ગણપતભાઇ વસાવાએ સોમનાથ મહાદેવને અભિષેક, તત્કાલપૂજા કરેલ હતી. સોમનાથ માં ચાલી રહેલ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ ની માહિતિ મેળવેલ હતી. બંને મહાનુભાવોનું શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવેલુ હતું.

તસવીર મહેન્દ્ર ટાંક સોમનાથ

Related posts

વીરપુરમાં પીજીવીસીએલ સામે રોષ

editor

વેરાવળના ભીડીયા બંદર જેટી મા Rcc કરવામાં તો આવ્યું પરંતુ ગંદા પાણી ના નિકાલ યોગ્ય વ્યવસ્થા ન હોવાથી વાહનચાલકો મુશ્કેલી વધી

aapnugujarat

રાજકોટ જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઇ રૂ. બે કરોડથી વધુની રકમની પાણી પુરવઠા યોજનાઓને વહીવટી મંજૂર અપાઇ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1