Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કોંગ્રેસી નેતા ગુરૂદાસ કામતનું નિધન

કોંગ્રેસનાં સિનિયર નેતા ગુરૂદાસ કામતનું ૬૩ વર્ષની વયે આજે વહેલી સવારે હૃદયરોગનાં હુમલાને કારણે નિધન થયું છે, તેઓને દિલ્હીની પ્રાઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. ગુરૂદાસ કામતનાં અંતિમ દર્શન માટે સોનિયા ગાંધી હોસ્પિટલ પહોંચ્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે, ગુરૂદાસ કામત મનમોહન સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યાં છે અને ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીનાં સભ્ય હતાં અને નોર્થ વેસ્ટ મુંબઈથી ૨૦૧૪ સુધી સાંસદ રહ્યાં હતાં. ગુરૂદાસ ગુજરાત, રાજસ્થાન, દાદરા નગર હવેલી અને દીવનાં પ્રભારી રહ્યાં હતાં.

Related posts

સિનેમા હોલમાં રાષ્ટ્રગીત વગાડવું જરૂરી નથી : સુપ્રીમ કોર્ટ

aapnugujarat

ગ્રાહક હવે વીજ કંપની બદલી શકશે, કાયદામાં કરાશે ફેરફાર : આર.કે.સિંહ

aapnugujarat

હેન્ડવારામાં બે આતંકવાદીઓ ઠાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1