Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પૂર્વ સાંસદ રતિલાલ વર્મા દિલ્હી ખાતે વાજપેયીજીની પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહ્યાં

દિલ્હી ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં સ્વ. અટલબિહારી વાજપેયીની શ્રદ્ધાંજલિ સભામાં ઉપસ્થિત રહી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા. આ સભામાં સર્વ પક્ષના આગેવાનોએ શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, લાલકૃષ્ણ અડવાણી, સરસંઘચાલક મોહન ભાગવત, ગુલામનબી આઝાદ, રામવિલાસ પાસવાન, પૂર્વ સાંસદ રતિલાલ વર્મા, બાબા રામદેવ, અન્નાદુરાઈ, મહેબુબા મુફ્તિ સૈયદ અને ફારૂખ અબ્દુલ્લા સહિતનાં નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતાં. ફારૂખ અબ્દુલ્લાએ પોતાની શૈલીમાં શ્રદ્ધા સુમન આપી અંતમાં ભારતમાતાની જય અને વંદે માતરમનાં નારા લગાવી લોકોને ભારત માતામય બનાવી દીધા હતા.

Related posts

કોરોનાના ગાઈડલાઈન સાથે ચારધામ યાત્રા શરૂ કરવામાં આવી

editor

करतारपुर कॉरिडोर को लेकर पीछे नहीं हट सकता पाक. : कैप्टन अमरिंदर सिंह

aapnugujarat

સાસુ-વહુની જોડી જયપુર પોલીસ માટે માથાનો દુઃખાવો બની

aapnugujarat

Leave a Comment

UA-96247877-1