Aapnu Gujarat
Uncategorized

વિશ્વ આરોગ્ય દિન નિમિત્તે ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા દ્વારા સોમનાથ દર્શનાર્થે આવતાં ભક્તોનાં આરોગ્યની તપાસણી કરાઈ

આજે વિશ્વ આરોગ્ય દિન નિમિત્તે સોમનાથ મહાદેવનાં સાંનિધ્યમાં ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા દ્વારા સોમનાથ આવતાં ભાવિક ભક્તોનાં આરોગ્યની તપાસણી કરાઈ હતી જેમાં ખાસ કરીને બી.પી. અને શુગર ચૅક કરવામાં આવ્યું હતું. આ સરાહનીય કામગીરીમાં ઉર્મિલાબેન ઝાલા અને પાયલોટ કુલદીપસિંહ વાંકે મહત્વની કામગીરી બજાવી હતી જેને સ્થાનિક લોકોએ પણ બિરદાવી છે.
રિપોર્ટર :- મિનાક્ષી ભાસ્કર વૈધ (સોમનાથ)

Related posts

મિલાન યુદ્ધ અભ્યાસમાં સામેલ થવા માલદીવનો નનૈયો, ચીનના પ્રભાવની અસર

aapnugujarat

અમદાવાદમાં મ્યૂકરનો કહેર

editor

બાયડના વૈજનાથ મહાદેવના મંદિરે ભક્તોનું ઘોડાપુર

editor

Leave a Comment

UA-96247877-1