Aapnu Gujarat
Uncategorized

પાકિસ્તાને મુક્ત કરેલાં માછીમારો નવેમ્બરનાં પ્રથમ સપ્તાહમાં માદરે વતન સોમનાથ પહોંચશે

પાકિસ્તાન સરાકરે દરિયાઈ સરહદ નજીકથી અપહરણ કરેલાં અને પાકિસ્તાનની જેલમાં લાંબા સમયથી કેદ ભોગવતા ૬૮ ભારતીય માછીમારોને વાઘા સરહદે મુક્ત કરેલ છે જેનો કબજો લેવા અને માદરે વતન સોમનાથ-વેરાવળ સુધી પહોંચાડવા રાજ્યનાં ફિશરીઝ અધિકારીઓ વાઘા સરહદે પહોંચી ચુક્યા છે જેમાં વડોદરા ફિશરીઝનાં સુપ્રી. રમેશ સખરેલીયા, રાજકોટ ફિશરીઝ આસી. સુપ્રી. પરેશ કોટડીયા તેઓને લેવા માટે સરહદે જરૂરી રેકોર્ડ સાથે પહોંચી ચુક્યા છે.
રિપોર્ટર : મિનાક્ષી ભાસ્કર વૈધ (પ્રભાસપાટણ)

Related posts

વિસાવદરમાં સૌની યોજના લીંક-૪ પેકેજ-૬નાં કામોનો શિલાન્યાસ

aapnugujarat

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં ૧ માં ૧૩૮ બાળકો વચ્ચે યોજાઈ તદુંરસ્તી હરીફાઇ

aapnugujarat

મોટાભાઈએ કરી નાનાભાઈની હત્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1