પાકિસ્તાન સરાકરે દરિયાઈ સરહદ નજીકથી અપહરણ કરેલાં અને પાકિસ્તાનની જેલમાં લાંબા સમયથી કેદ ભોગવતા ૬૮ ભારતીય માછીમારોને વાઘા સરહદે મુક્ત કરેલ છે જેનો કબજો લેવા અને માદરે વતન સોમનાથ-વેરાવળ સુધી પહોંચાડવા રાજ્યનાં ફિશરીઝ અધિકારીઓ વાઘા સરહદે પહોંચી ચુક્યા છે જેમાં વડોદરા ફિશરીઝનાં સુપ્રી. રમેશ સખરેલીયા, રાજકોટ ફિશરીઝ આસી. સુપ્રી. પરેશ કોટડીયા તેઓને લેવા માટે સરહદે જરૂરી રેકોર્ડ સાથે પહોંચી ચુક્યા છે.
રિપોર્ટર : મિનાક્ષી ભાસ્કર વૈધ (પ્રભાસપાટણ)