Aapnu Gujarat
Uncategorized

ગુજરાતના પુરવિડીતોને મોરબી જિલ્લાના શિક્ષકો તરફથી સહાય કરાઈ

ગુજરાતમાં બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં પૂર આવતા તેમની મુશ્કેલીના સમયમાં તેમને મદદરૂપ થવા માટે મોરબી તાલુકાના પ્રાથમિક શિક્ષકો તરફથી રૂ.૯૩૧૬૦૦/- તથા ટંકારા તાલુકાના શિક્ષકો તરફથી રૂ.૩૪૨૬૦૦/- રૂ. એકત્રિત કરીને મોરબી જિલ્લા કલેકટરશ્રી આઈ.કે.પટેલને ગુજરાત રાજય સંધના ઉપપ્રમુખશ્રી શૈલેષભાઇ સાંણજા, મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંધના પ્રમુખશ્રી મણીલાલ સરડવા, કોષાધ્યક્ષશ્રી નિતેષભાઇ રંગપડિયા, મોરબી સંધના પ્રમુખ શ્રી કે.પી.ઓડિયા,મહામંત્રી સી.એમ.કાનાણી, ટંકારા તાલુકા પ્રમુખ શ્રી મણીલાલ કાવર, મહામંત્રી વિરમભાઈ દેસાઈ, કંચનબેન બોડા, અનસોયાબેન ભુવા, મગનલાલ ઉજરીયા તથા સંદિપભાઈ આદ્રોજા એ સુપ્રત કરેલ છે.

Related posts

સુબ્રમણ્મમ સ્વામીએ ઇન્દિરા જ નહી વાજપેયીને પણ હેરાન કરી નાંખ્યા હતા….

aapnugujarat

ગીર સોમનાથ જિલ્‍લાકક્ષાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૬ મી ના રોજ યોજાશે : તાલુકાકક્ષાનો સ્વાગત ફરીયાદ કાર્યક્રમ તા. ૨૫ મી ના રોજ યોજાશે

aapnugujarat

ઉપલેટા મોજ ઈરીગેશનના પાણી સોસાયટીઓ અને કારખાનામાં ઘુસ્યા

editor

Leave a Comment

UA-96247877-1