Aapnu Gujarat
Uncategorized

ભાદરનદી પર પુલનું ખાતમુર્હત

નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જેતપુર ખાતે સૌ પ્રથમ ભાદર નદી પર બંધાનાર પુલનું સ્થળ પર પુજા વિધિ બાદ ખાતમુર્હુત કર્યુ હતું. નાયબ મુખ્યમંત્રીશ્રીએ રૂ.૧૬.૨૪ કરોડના ખર્ચે બંધનાર પુલની વિગત જાણી હતી  તેમજ પુલનું નિર્માણ વહેલી તકે પૂર્ણ કરવા અધિકારીશ્રીઓને તાકિદ કરી હતી સાથો સાથ પૂનઃ નિર્માણમાં કોઇ કચાસ ન રહી જાય તે અંગે કોન્ટ્રાકટરોને સુચના પણ આ તકે શ્રીનીતિનભાઇ પટેલે આપી હતી.

Related posts

સાસણગીરનું રસુલપુરા ગામ ભારતનું એકમાત્ર સોલાર સ્ટ્રીટલાઈટ પ્રોજેક્ટથી ઝળહળતું ગામ બન્યું

aapnugujarat

મોરવા હડફ ખાતે પોલીયો રસીકરણ અભિયાનનો પ્રારંભ

editor

માલગાડીની હડફેટે આવતા ત્રણ સિંહોના મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1