સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ એપ ગુજરાત પ્રદેશના સદ્સ્યશ્રી અને માનનિય મુખ્યમંત્રીના કમાન્ડો શ્રી બચુભાઇ પી સોલંકી-સાહેબ શ્રી એ ગાધીનગરના કમાન્ડો શ્રી હસમુખભાઈ ના રી મેરેજ કરાવ્યા છે સંસ્થાના ગૌરવરૂપ બચુભાઈ પી સોલંકી સાહેબના આમંત્રણને માન આપીને ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી શ્રી ઈશ્વરભાઈ ડી મકવાણા સાહેબ તેમજ સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ એપની કમિટીના સદ્સ્યો તેમજ સંસ્થા સ્થાપક પ્રમુખ ભીખાભાઇ એ મકવાણા રૂબરૂ હસમુખભાઈના પરીવારજનોને વિરમાયાદેવનો ટોફી તેમજ ડૉ બાબાસાહેબ આંબેડકર નું કેલેન્ડર આપી સન્માન કરવામાં આવ્યું