જૉધલપીર વંશજ શ્રી લાલદાસ બાપુ નૅ ઊદાસીન પંચાયતી બડા અખાડા જુનાગઢ ભવનાથ તળેટીમા 108 ની પદવી આપવામાં આવી છૅ તૅથી સમગ્ર પરગણા વણકર સમાજ સંસ્થા સ્થાપક પ્રમુખ ભીખાભાઇ એ મકવાણા તેમજ આપણું ગુજરાત ના તંત્રી શ્રી દેવેનભાઈ વમૉ હર્ષ અને ગૌરવની લાગણી અનુભવે છે નૅ લાલદાસ બાપુ નૅ ખુબ ખુબ હાર્દિક અભિનંદન સહ શુભકામનાઓ પાઠવે છે
આગળની પોસ્ટ