Aapnu Gujarat
Uncategorized

જૉધલપીર વંશજ શ્રી લાલદાસ બાપુ નૅ 108 ની પદવી આપવામાં આવી

જૉધલપીર વંશજ શ્રી લાલદાસ બાપુ નૅ ઊદાસીન પંચાયતી બડા અખાડા જુનાગઢ ભવનાથ તળેટીમા 108 ની પદવી આપવામાં આવી છૅ તૅથી સમગ્ર પરગણા વણકર સમાજ સંસ્થા સ્થાપક પ્રમુખ ભીખાભાઇ એ મકવાણા તેમજ આપણું ગુજરાત ના તંત્રી શ્રી દેવેનભાઈ વમૉ હર્ષ અને ગૌરવની લાગણી અનુભવે છે નૅ લાલદાસ બાપુ નૅ ખુબ ખુબ હાર્દિક અભિનંદન સહ શુભકામનાઓ પાઠવે છે

Related posts

વલસાડ પોસ્ટ ઓફિસના કર્મીએ ખાતા ધારકોને ચૂનો ચોપડ્યો

editor

સુરતમાં વધુ એક 5 વર્ષની બાળકી પીંખાઇ

aapnugujarat

સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા ખાતે 73માં ગણતંત્ર દિવસની કરવામાં આવી ઉજવણી

editor

Leave a Comment

UA-96247877-1