કોરોનાની મહામારીમાં રસીકરણ અભિયાન ચાલવામાં આવી રહ્યું છે ત્યારે હજી પણ લોકો રસી મુકાવતા ડર અભુભાવી રહ્યા છે ત્યારે ગઈ કાલે ભારતે રસીકરણમાં પોતાનો જ રેકોર્ડ તોડી નાખ્યો છે.ગઈ કાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે વિવિધ લોકહિત કાર્યો કરવામાં આવ્યા છે ત્યારે ગત દિન ભારતે એક જ દિવસમાં અઢી કરોડ રસીના ડોઝ મુકવામાં આવ્યા છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી ખુશી વ્યક્ત કરી હતી.ડોક્ટર્સ નર્સ,તેમજ પ્રશાસકોનો આભાર વ્યક્ત કર્યો હતો.જેમને આ રસીકરણ અભિયાનને સફળ બનાવવા ખુબ મહેનત કરી હતી.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ