Aapnu Gujarat
ગુજરાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિનની અનોખી ઉજવણી

સન્ની વાઘેલા, સુરેન્દ્રનગર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સપનાને સાકાર કરવા સ્વચ્છ ભારત મિશનની શરૂઆત થઈ છે, ત્યારે ધ્રાગધ્રાના પયાઁવરણ પ્રેમીઓ દ્વારા વડાપ્રધાનના જન્મદિન નિમિતે મયુર બાગ ખાતે સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. જેમા સ્વચ્છતા પ્રત્યે જનજાગૃતિ આવે અને બાગ-બગીચા અને જાહેર જગ્યાઓ સ્વચ્છ રહે અને પ્લાસ્ટિક મુક્ત શહેર બને તેવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. સ્વચ્છતાના જન આંદોલનની આગેવાની કરતાં પ્રધાનમંત્રીએ લોકોને આહ્વાન કર્યું હતુ જેને સિધ્ધ કરવા ધ્રાંગધ્રા શહેરના પયાઁવરણપ્રેમી દ્વારા સફાઈ અભિયાન શરૂ કર્યું છે

Related posts

कर्फ्यू का उल्लंघन करने पर 343 लोग गिरफ्तार

editor

GAURA POORNIMA MAHOTSAV AT HARE KRISHNA MANDIR, BHADAJ

aapnugujarat

મેલેરીયા વિરોધી જુન માસ ઉજવણી અંતર્ગત વિરમગામમાં પપેટ શો દ્વારા જનજાગૃતિ કરવામાં આવી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1