Aapnu Gujarat
ગુજરાત

ગોળીબાર હનુમાનજી મંદિરના સંત પૂજ્ય મદન મોહનદાસજી એ રસીનો બીજો ડોઝ લીધો

SURESH TRIVEDI, BHAVNAGAR

ભાવનગરના 225 વર્ષ જૂના શહેરની મધ્યમાં આવેલ ગોળીબાર હનુમાનજી મંદિરના સંત શ્રી પરમ પૂજ્ય મદન મોહનદાસજી બાપાએ આજરોજ ચોરાસી દિવસે કોરોના ની રસી નો બીજો ડોઝ લીધો  હતો અને જણાવ્યું હતું કે સરકારશ્રીના સુચન પ્રમાણે દરેક લોકો કોરોના ની રસી લે એકસો તેર વર્ષની ઉંમર હોવા છતાં આજરોજ ગોળીબારના શિષ્ય શ્રી કલ્યાણી બહેન તથા સરજુ દાસ બાપુ દ્વારા કોરોના ની બીજા ડોઝની રસી બાપાશ્રીને ગાડીમાં આપવા લઈ ગયા હતા

Related posts

પ્રિયંકા ૨૮મીએ ગાંધીનગરમાં પ્રથમ જ ચૂંટણી સભા ગજવશે

aapnugujarat

જામનગર ધી ભારતીય બહુજન ક્રેડિટ કો- ઓપરેટિંગ સોસાયટી લિ. શાખાની શરૂઆત

editor

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ અંબાજી મુકામે માતાજીના દર્શન કર્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1