SURESH TRIVEDI, BHAVNAGAR
ભાવનગરના 225 વર્ષ જૂના શહેરની મધ્યમાં આવેલ ગોળીબાર હનુમાનજી મંદિરના સંત શ્રી પરમ પૂજ્ય મદન મોહનદાસજી બાપાએ આજરોજ ચોરાસી દિવસે કોરોના ની રસી નો બીજો ડોઝ લીધો હતો અને જણાવ્યું હતું કે સરકારશ્રીના સુચન પ્રમાણે દરેક લોકો કોરોના ની રસી લે એકસો તેર વર્ષની ઉંમર હોવા છતાં આજરોજ ગોળીબારના શિષ્ય શ્રી કલ્યાણી બહેન તથા સરજુ દાસ બાપુ દ્વારા કોરોના ની બીજા ડોઝની રસી બાપાશ્રીને ગાડીમાં આપવા લઈ ગયા હતા