કીર્તિ દવે, ધંધુકા
ડી એ વિદ્યામંદિર ધંધુકા ના આચાર્ય ગીતાબેન કિર્તીભાઇ દવે પરિવાર તરફથી જાગનાથ મહાદેવ મંદિર માં હોમાત્મક લઘુરુદ્ર કરવામાં આવેલ
આ બાબતે વધારે જાણકારી મળતાં ધંધુકા માં આવેલ અતિ પૂરાણ મહાદેવ નુ મંદિર એટલે જાગનાથ મહાદેવ મંદિર ના સાનિધ્ય માં હોમાત્મક લઘુરુદ્ર ના યજમાન હષૅ જીત દવે એ લાભ લીધેલ હતો કમૅકાડી ભુદેવો એ શાસ્ત્રોગત મંત્રોચ્ચાર કરી હવન કરવામાં આવેલ આ પ્રસંગે મોટીસંખ્યામાં શિવ ભક્તો દર્શન કરવા ઊમટી પડ્યા હતા