Aapnu Gujarat
ગુજરાત

જાગનાથ મહાદેવ મંદિર ઘંઘુકામા લઘુરુદ્ર હવન

કીર્તિ દવે, ધંધુકા

ડી એ વિદ્યામંદિર ધંધુકા ના આચાર્ય ગીતાબેન કિર્તીભાઇ દવે પરિવાર તરફથી જાગનાથ મહાદેવ મંદિર માં હોમાત્મક લઘુરુદ્ર કરવામાં આવેલ
‍‌આ બાબતે વધારે જાણકારી મળતાં ધંધુકા માં આવેલ અતિ પૂરાણ મહાદેવ નુ મંદિર એટલે જાગનાથ મહાદેવ મંદિર ના સાનિધ્ય માં હોમાત્મક લઘુરુદ્ર ના યજમાન હષૅ જીત દવે એ લાભ લીધેલ હતો કમૅકાડી ભુદેવો એ શાસ્ત્રોગત મંત્રોચ્ચાર કરી હવન કરવામાં આવેલ આ પ્રસંગે મોટીસંખ્યામાં શિવ ભક્તો દર્શન કરવા ઊમટી પડ્યા હતા

Related posts

આર્મ્સ એક્ટના ગુનામાં સંડોવાયેલ ઝુબેર ઘડિયાળીનાં ઘરથી મળ્યાં હથિયારો

aapnugujarat

मोहनसिंह राठवा की अध्यक्षता में बाढ़ के समय भाजपा की निष्फलता पर ज्ञापन सौंपा जाएगा

aapnugujarat

બિટકોઇન કેસ : જતીન પટેલ છ દિવસના રિમાન્ડ પર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1