Aapnu Gujarat
ગુજરાત

લીંબડીના જગદીશ આશ્રમ મંદિરનો ચલણી નોટોથી શણગાર

ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર

હાલ માં જોવો જોઈ એ તો લીંબડી એક છોટા કાશી તરીકે નું બિરૂદ આપવામાં આવ્યું છે. કારણ કે લીંબડી કેમ છોટા કાશી ઓળખવામાં આવે છે ત્યારે જોવા જોઈ એ લીંબડી માં અલગ અલગ નવ નાથ ના મહાદેવ મંદિર આવેલ છે અને લીંબડી અનેક અલગ અલગ સમાજના ધર્મ ની મોટી ગાદી ઓ આવેલી છે… જ્યારે લીંબડી ના નદી ના સામાં કાંઠે આવેલ જગદીશ આશ્રમ જે મહાદેવ નું મંદિર આવેલ છે આજે નાગ પાચમ દિવસે ભારત ની ચલણી 1, 2, 5, 10, 20, 50, 100, 500, 2000 ને લઈ મહાદેવ ના મંદિર માં આશરે રૂ. 6 લાખનો શણગાર કરવામાં આવ્યો હતો આ શણગાર કરવા માટેનો હેતુ કે સમગ્ર ભારત માં કોરોના ના મહારોગ દૂર થાય, લોકોને સુખ શાંતિ મળી રહે તે માટે મહાદેવજી ને પ્રાર્થના કરીને જગદીશ આશ્રમમાં મહાદેવના મંદિર ના ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવ્યો હતો….

Related posts

गौण सेवा की परीक्षा रद्द किए जाने पर कांग्रेस का हल्लाबोल

aapnugujarat

હાટકેશ્વરમાં સ્ટોન કિલિંગનો કિસ્સો : લાશ મળતા ચકચાર

aapnugujarat

प्लेन हाईजैक करने की धमकीभरे पत्र मामले में सल्ला को रिमांड पर लेने की मांग कोर्टने अस्वीकार की

aapnugujarat

Leave a Comment

UA-96247877-1