કીર્તિ દવે, અમદાવાદ
શ્રાવણ માસના પવિત્ર મહિનામાં યુગ શક્તિ ગાયત્રી પરિવાર ઘાટલોડિયા ( કલ્યાણ પુરા) દ્વારા શ્રાવણ માસ પ્રથમ સોમવાર ના દિવસે પ્રહલાદ નગર વિસ્તારમાં આવેલ પંચમુખી સમુત્કૅસ મહાદેવ મંદિર માં હવનનું આયોજન કરવામાં આવેલ આ પ્રસંગે ભક્તોએ દર્શન નો લાભ લીધેલ હતો