Aapnu Gujarat
Uncategorized

પ્રહલાદ નગરમાં પંચમુખી સમુત્કૅસ મહાદેવ મંદિર માં હવન યોજાયો

કીર્તિ દવે, અમદાવાદ

શ્રાવણ માસના પવિત્ર મહિનામાં યુગ શક્તિ ગાયત્રી પરિવાર ઘાટલોડિયા ( કલ્યાણ પુરા) દ્વારા શ્રાવણ માસ પ્રથમ સોમવાર ના દિવસે પ્રહલાદ નગર વિસ્તારમાં આવેલ પંચમુખી સમુત્કૅસ મહાદેવ મંદિર માં હવનનું આયોજન કરવામાં આવેલ આ પ્રસંગે ભક્તોએ દર્શન નો લાભ લીધેલ હતો

Related posts

ટિકિટ ન મળી એટલે કોંગ્રેસી થયા, એ કેવી નીતિઃ સૌરભ પટેલ

editor

સોમનાથ શોપિંગ સેન્ટરમાં આયોજિત ગણેશ ઉત્સવમાં સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજસિંહ ચાવડા ઉપસ્થિત રહ્યાં

aapnugujarat

કોંગ્રેસમાં અનુસૂચિત જાતિના નેતાની કરાઈ વરણી

editor

Leave a Comment

UA-96247877-1