કીર્તિભાઈ દવે, ડાકોર
હાલ શ્રાવણ માસનો પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે ત્યારે શ્રાવણ માસ ના પ્રવિત્ર દિવસોમાં યુગ શક્તિ ગાયત્રી માતાના મંદિર ડાકોરમાં ભૂદેવો ( બાહ્યણો) ને યજમાન જયોસ્તનાબેન ચંદુભાઈ પટેલ તથા જીગનાબેન સ્નેહલ પટેલ પરિવાર તરફથી બ્રહ્મભોજન રાખવામાં આવ્યું હતું.