જમ્મુ- કાશ્મીરના રાજૌરીમાં બીજેપીના એક નેતાના ઘર પર આતંકવાદી હુમલાના સમાચાર સામે આવ્યા છે.બીજેપીનેતા જસબીર સિંહ ના ઘર પર ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો છે.જેમાં સાત લોકો ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે અને ૧ વ્યક્તિના મોતના સમાચાર સામે આવ્યા છે.આ ઘટના ને પગલે રાજૌરીમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.હાલ આ હુમલાની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આગળની પોસ્ટ