Aapnu Gujarat
ગુજરાત

રાજૌરીમા બીજેપી નેતાના ઘર પર ગ્રેનેડ હુમલો

જમ્મુ- કાશ્મીરના રાજૌરીમાં બીજેપીના એક નેતાના ઘર પર આતંકવાદી હુમલાના સમાચાર સામે આવ્યા છે.બીજેપીનેતા જસબીર સિંહ ના ઘર પર ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો છે.જેમાં સાત લોકો ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે અને ૧ વ્યક્તિના મોતના સમાચાર સામે આવ્યા છે.આ ઘટના ને પગલે રાજૌરીમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.હાલ આ હુમલાની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Related posts

डेन्ग्यु के आधिकारिक केस जारी होने पर तंत्र की पोल खुली

aapnugujarat

રાજ્યમાંથી દારૂબંધી હટાવીશું તો બહેનો સલામત નહી રહે : મુખ્યમંત્રી

editor

મગફળી ગોડાઉનમાં લાગેલ આગ મામલે ઉંડી ચકાસણી શરૂ કરાઈ : પ્રદીપસિંહ જાડેજા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1