Aapnu Gujarat
ગુજરાત

ધ્રાંગધ્રા આર્યસમાજ ખાતે યોગ સંવાદ કાર્યક્રમ યોજાયો

સન્ની વાઘેલા, ધ્રાંગધ્રા

  દેશમાં 21 જુન વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આ પહેલા ઘણા વષોઁથી અથઁ સમાજ શાખા દ્વારા યોગ શરુ કરાવી લોકોને નિરોગી અને તંદુરસ્ત રહેવા યોગ માટેની સલાહ અને યોગ શિખવવામાં આવતા હતા. ત્યારે આજે સમગ્ર વિશ્વમાં ભાગના નાગરીકો યોગને પોતાના જીવનમાં મહત્વપુણઁ હીસ્સો ગણે છે. ત્યારે ધ્રાંગધ્રા આયઁસમાજ મંદિર ખાતે યોગ સંવાદનો કાયઁક્રમ યોજાયો હતો જેમા યોગના લીધે થતા કેટલાક કાયદાની સમજણ સાથે યોગના પ્રકારો દશાઁવી યોગથી તમામ રોગ તથા શારીરીક બિમારીની દવા તરીકે યોગ ગણાવ્યા હતા આ કાયઁક્રમમા ગુજરાત રાજ્ય યોગ બોડઁના ચેરમેન સહિત સ્થાનિક આગેવાનો તથા આયઁસમાજના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

અમદાવાદનાં પ્રહલાદનગર વિસ્તારમાં ૪ દુકાનના તાળા તૂટ્યા

aapnugujarat

રાપરમાં ૬૫ ગાયોના સાયનાઇડના લીધે મોત થયાં

aapnugujarat

આર્મ્સ એક્ટના ગુનામાં સંડોવાયેલ ઝુબેર ઘડિયાળીનાં ઘરથી મળ્યાં હથિયારો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1