Aapnu Gujarat
Uncategorized

સોમનાથ દાદાનાં દર્શનાર્થીઓને ૫ કરોડના વીમા કવચનું રક્ષણ મળે છે

સૌરાષ્ટ્રનાં સાગરકાંઠે બિરાજમાન શ્રી સોમનાથ મહાદેવનું મંદિર વર્ષોથી આતંકવાદીઓનાં હિટલિસ્ટમાં છે. વળી સાગરકાંઠો હોવાથી વાવાઝોડા સહિતની કુદરતી આફતો પણ અવાર-નવાર સર્જાતી હોય આ વખતે સોમનાથ ટ્રસ્ટે ભાવિકો માટે રૂપિયા ૫ કરોડનો ગ્રુપ વીમો ઉતરાવી યાત્રિકોને વીમા સુરક્ષા કવચ આપેલું છે. ટ્રસ્ટ દ્વારા સ્થાવર મિલ્કતોને વીમો તો પ્રતિવર્ષ ઉતારાય છે જ પરંતુ પ્રવર્તમાન સંજોગોનો લઈ ટ્રસ્ટે છેલ્લાં કેટલાંક વર્ષથી ભાવિકોને પણ તેમાં આવરી લીધાં છે જેને થર્ડ પાર્ટી આ ગ્રુપ વીમામાં મંદિર અને તેનાં ઉત્સવો અને આવનાર યાત્રાળુઓને ધ્યાને લઈ ટ્રસ્ટ ભાવિકો માટે સદાય સાથે રહે છે.
રિપોર્ટર :- મિનાક્ષી ભાસ્કર વૈધ (પ્રભાસપાટણ)

Related posts

જસદણ ચૂંટણી માટે પ્રચારનો અંત

aapnugujarat

“કલ્પના ના સુર ” સુચિતા ભટ્ટ

aapnugujarat

સ્ત્રી સશક્તિકરણના કાર્યક્રમો દ્વારા લોક જાગૃતિ લાવી મહિલા વિકાસનું કાર્ય કરતાં ખોડાભાઈ પટેલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1