Aapnu Gujarat
Uncategorized

સોમનાથ મંદિરની ગૌશાળા પાસે દીપડો પકડવા પાંજરૂ મુકાયું

સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ ટ્રસ્ટની ગૌશાળા પાસે અવાર-નવાર દીપડો દેખાય છે તેવી લોક ફરિયાદ અને પોલીસ તંત્ર તરફથી પણ ઘટતું કરવા સૂચન કરાતાં ગૌશાળા પાસે અવધુતેશ્વરના ઝાડપાન વિસ્તારમાં વેરાવળ વન વિભાગ તરફથી દીપડાને પકડવા પાંજરૂ મૂકવામાં આવ્યું છે.
રિપોર્ટર :- મિનાક્ષી ભાસ્કર વૈધ (પ્રભાસપાટણ)

Related posts

પાકિસ્તાને મુક્ત કરેલાં માછીમારો નવેમ્બરનાં પ્રથમ સપ્તાહમાં માદરે વતન સોમનાથ પહોંચશે

aapnugujarat

ભારતીય જનતા પાર્ટી અ.જા મોરચાના દ્વારા સંત શિરોમણી રોહિદાસજીની ૬૪૫મી જન્મ જયંતીની કરાઈ ઉજવણી

editor

જૂનાગઢ જિલ્લાના ઘેડ વિસ્તારમાં થોડા સમય થી જંગલના રાજા સાવજની ડણક

editor

Leave a Comment

UA-96247877-1