Aapnu Gujarat
National

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમા આભ ફાટ્યુ

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના ડચ્ચન વિસ્તારમાં વાદળ ફાટવાની ઘટના સામે આવી છે. વાદળ ફાટયા બાદ કિશ્તવાડ જિલ્લાના પદ્દાર વિસ્તારમાં ફ્લેશ ફ્લડ સર્જાયો હતો.એના વિડિઓ સામે આવ્યા  છે જેમાં કાટમાળ સાથે પાણીનો પ્રવાહ ભયાનક ઝડપી છે. અત્યાર સુધીમાં પૂરમાં ચાર લોકોના મોત નીપજ્યા છે.  લગભગ 43 લોકો ગુમ થયાના સમાચાર પણ છે.  ભારે પૂરમાં છ થી આઠ મકાનો ધોવાઈ ગયા છે.  ભારે વરસાદને કારણે બચાવ કામગીરીની ટીમને ત્યાં પહોંચવું મુશ્કેલ બની રહ્યું છે, જ્યાં આ દુર્ઘટના સર્જાઈ છે તે વિસ્તારમાં કોઈ માર્ગ કનેક્ટિવિટી નથી.  સેના અને પોલીસ ટીમોને ત્યાં રવાના કરવામાં આવી છે.

Related posts

पीएम मोदी जनवरी के पहले हफ्ते में अयोध्या एयरपोर्ट का करेंगे शिलान्यास, इन हवाई अड्डों का भी होगा उद्घाटन

aapnugujarat

આસામ કોવિડ કેર સેન્ટરના ભાગ રૂપે 1500 કોચનો ઉપયોગ કરશે

editor

Gangaur Ride Will Come Out Of Junagadh, Fair Will Be Held In Dhadho’s Chowk

aapnugujarat

Leave a Comment

UA-96247877-1