Aapnu Gujarat
ગુજરાત

ભાવનગરમા બ્રહ્મસમાજે કલેકટરને પાઠવ્યું આવેદન

સુરેશ ત્રિવેદી, ભાવનગર

ઠેર-ઠેર ગોપાલ ઈટાલીયા વિરુધ્ધ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલીયા દ્વારા હિન્દૂ સમાજની લાગણી દુભાવતા નિવેદનના વિરોધમાં ભાવનગર ખાતે બ્રહ્મસેનાની આગેવાની હેઠળ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી.

Related posts

ગુજરાત કલ્યાણ પરિષદ ટ્રસ્ટ દ્વારા નળકાંઠાના ૧૧ ગામમાં સંપર્ક અભિયાન હાથ ધરાયુ

aapnugujarat

કાવીઠા ગામમાં રાજપૂતોનો દલિતો પર હુમલો

aapnugujarat

નરેન્દ્ર મોદી વિચાર મંચની કાર્યકારિણી સભા ગાંધીનગર ખાતે યોજાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1