સુરેશ ત્રિવેદી, ભાવનગર
ઠેર-ઠેર ગોપાલ ઈટાલીયા વિરુધ્ધ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલીયા દ્વારા હિન્દૂ સમાજની લાગણી દુભાવતા નિવેદનના વિરોધમાં ભાવનગર ખાતે બ્રહ્મસેનાની આગેવાની હેઠળ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી.