મહેશ આસોડિયા , વિજાપુર
વિજાપુર તાલુકાના ખરોડ ગામની મુલાકાતે આવી પહોચ્યા હતા.પોતાના જુના ઘરે ભોજન લીધું અને પોતાના બાળપણની વાતો વાગોળી હતી. તેમજ પોતાના ગામમાં નિર્માણાધીન રામજી મંદિરની મુલાકાત કરી મદિર માટે ૧૧ લાખ નું દાન આપ્યું હતું.આ પ્રસંગે વિસનગર ના ધારાસભ્ય રુષિકેશ પટેલ દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ નિતીનભાઇ પટેલ વગેરે સહિત ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.