Aapnu Gujarat
ગુજરાત

મુખ્યમંત્રીશ્રી નવી દિલ્હીમાં : પ્રધાનમંત્રીશ્રીને ગુજરાતની અતિવૃષ્ટિ-પૂર પ્રભાવિત પરિસ્થિતિની સંપૂર્ણ જાણકારી પ્રત્યક્ષ મળીને આપી

મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ આજે સવારે નવી દિલ્હીના સંસદ ભવનમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની મૂલાકાત લીધી હતી. મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિવૃષ્ટિ અને પૂરથી સર્જાયેલી પરિસ્થિતિથી પ્રધાનમંત્રીશ્રીને સંપૂર્ણ વાકેફ કર્યા હતા. વડાપ્રધાનશ્રીએ આ સ્થિતીનો ચિતાર મેળવી અતિવૃષ્ટિ પૂર પ્રભાવિત ઉત્તર ગુજરાત વિસ્તારના હવાઇ નિરીક્ષણનો નિર્ણય કર્યો હતો.

Related posts

ચોટલીકાંડ માનવસર્જિત હોવાના પુરાવા સપાટીએ : ત્રણ કિસ્સામાં મહિલાઓએ ચોટલી કાપી : ગૃહપ્રધાન

aapnugujarat

वडोदरा से कम से कम २२ मगरमच्छों को बचाया गया

aapnugujarat

ભરુચ – ખેડા જિલ્લાના ત્રણ વિકાસ કામોનું નાયબ મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યું

editor

Leave a Comment

UA-96247877-1