દેશમાં કોરોના લહેર ઘાતક સાબિત થઈ રહી છે. કર્ણાટકમાં વધતા સંક્રમણને કારણે કર્ણાટક મુખ્યમંત્રી બીએસ યેદુરપ્પા એ બે અઠવાડિયા નું લોકડાઉન જાહેર કર્યું છે. કાલ રાત ૯ વાગ્યા થી આ લોક ડાઉનનો અમલ થશે.આવશ્યક સેવાઓ માટે સવારે ૬ થી ૧૦ વાગ્યા સુધી ની મંજુરી આપવામાં આવી છે.જરૂરી સેવાઓ ને છૂટ આપવામાં આવી છે.તેમણે ,ઉત્પાદન, કૃષિ ક્ષેત્રને મંજુરી આપવામાં આવી છે.જાહેર પરિવહન પણ બંધ રહેશે.
આગળની પોસ્ટ