Aapnu Gujarat
ગુજરાત

ચંદ્રનગરમાં બીઆરટીએસ અને ટેમ્પો વચ્ચે અકસ્માત

અકસ્માતમાં કોઈ જાનહાનિ નહીઆજે સવારે અમદાવાદ શહેરનાં ચંદ્રનગર વિસ્તારમાં આવેલ આંબેડકર બ્રિજની પાસે બીઆરટી બસ કોરિડોરમાં દાખલ થતી હતી એ વખતે ટેમ્પો ચાલકે બસનો ઓવરટેક કરતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના કારણે રેલિંગ તૂટી જવા પામી હતી. બનાવની જાણ થતાં ટ્રાફિસ પોલીસ તુરંત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઉલ્લેખનય છે કે, અકસ્માતમાં કોઈ જાનહાનિ થવા પામી નથી.

(તસવીર / વિડિયો / અહેવાલ :- હિતેશ ગજ્જર, અમદાવાદ)

Related posts

महात्मा गांधी की शिक्षा में है हर समस्या का समाधान : एयरपोर्ट पर कार्यकर्ताओं को मोदी ने संबोधित किया

aapnugujarat

ગુજરાતના ૫ નેશનલ હાઈવે અને ૧૫૩ સ્ટેટ હાઈવે બંધ

aapnugujarat

વિરમગામ માંડલ દેત્રોજ રામપુરા ઠાકોર વિકાસ મંડળ દ્વારા સમૂહ લગ્ન યોજાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1