Aapnu Gujarat
ગુજરાત

ચંદ્રનગરમાં બીઆરટીએસ અને ટેમ્પો વચ્ચે અકસ્માત

અકસ્માતમાં કોઈ જાનહાનિ નહીઆજે સવારે અમદાવાદ શહેરનાં ચંદ્રનગર વિસ્તારમાં આવેલ આંબેડકર બ્રિજની પાસે બીઆરટી બસ કોરિડોરમાં દાખલ થતી હતી એ વખતે ટેમ્પો ચાલકે બસનો ઓવરટેક કરતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના કારણે રેલિંગ તૂટી જવા પામી હતી. બનાવની જાણ થતાં ટ્રાફિસ પોલીસ તુરંત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઉલ્લેખનય છે કે, અકસ્માતમાં કોઈ જાનહાનિ થવા પામી નથી.

(તસવીર / વિડિયો / અહેવાલ :- હિતેશ ગજ્જર, અમદાવાદ)

Related posts

પેટ્રોલ-ડીઝલ પર ઓછામાં ઓછો વેટ હાલ ગુજરાતમાં : નીતિન પટેલ

aapnugujarat

૧૫ ઓક્ટોમ્‍બરના રોજ નડિયાદના વિવિધ પરીક્ષા કેન્‍દ્રો ખાતે પોલીસ ઇન્‍સ્‍પેક્ટર (બિન હથિયાર ધારી) વર્ગ-૨ની સ્‍પર્ધાત્‍મક પરીક્ષા યોજાશે

aapnugujarat

તૌકતે વાવાઝોડું આજે સાંજે ગુજરાતના દરિયાકિનારે ટકારાશે

editor

Leave a Comment

UA-96247877-1